________________
સ્તવને
શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત સ્તવને શ્રી કષભદેવ જિન સ્તવન
જગજીવન જગવાલ, મરુદેવીને નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે. જગ૦૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલ, વાણી અતિહિ રસાલ લાલ રે. જગ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે, જગ ૩ ઈદ્ર ચંદ્ર રવિ ગિરિતણા, ગુણ લઈ ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કીહાથકી આવીયું, અચરિજ એહ ઉરંગ લાલ રે. જગ૦૪ ગુણ સઘળા અંગીક, દૂર કર્યા સાવિ દેષ લાલ રે, વાચક યશવિજયે થયે, દેજે સુખને પિષ લાલ રે. જગ ૫
શ્રી શાંતિનાથ જિન સ્તવન
( શ્રી જયાનંદ કુમાર-એ દેશી. ) ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ અચિને નંદન જિન યદિ ભેટશુંજી; લહીશું રે સુખ દેખી મુખ ચંદ વિરહ યથાના દુખ વી મેટશું.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com