SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારીયાજી કંઇ પણ રીપેરકામ કરાવેલુ નહીં, આવા પ્રભાવિક ને ભવ્ય જિનાલયેાની આવી સ્થિતિ જોઈ સૂરિમહારાજને ઘણું દુઃખ થયું અને જૈન સંધ પાસે છાંદ્ધાર કરાવવાને નિશ્ચય કર્યો. ૪૦ અમદાવાદમાં સમગ્ર હિન્દુસ્તાનના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પેઢી છે. તે શેઠ આણુ ંદજી કલ્યાણજીના નામે ઓળખાય છે. આ પેઢીની શાખાએ પાલીતાણા, તાર’ગાજી ને શિખરજી વિગેરે ઘણે સ્થળે છે અને સુંદર રીતે વહીવટ કરે છે. આ પેઢીમાં સમગ્ર હિન્દુસ્તાનના પ્રતિનિધિએ છે અને અમદાવાદના શ્રીમત ગૃહસ્થા સ્થાનિક પ્રતિનિધિ તરીકે વહીવટ ચલાવે છે. તે સાથે જીર્ણોદ્ધાર, જીવદયા, સીઝાતા જૈનોને મદદ વિગેરે વિગેરે ઘણા ઉપયેગી ખાતાઓને સભાળે છે. * . આ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજે તે વખતના વહીવટકર્તા દાંતાના જૈન સઘને અને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના સ્થાનિક વહીવટ કરનાર શેઠીઆઆને આરાસાર્થે ઊર્ફે કુંભારીયાજીમાં ભેગા કરી સ’. ૧૯૭૬માં વહીવટ દાંતા સઘ પાસેથી લઇ શેઠ માણુ જી કલ્યાણજીની પેઢીને સેાંપાળ્યે અને જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવા સૂચના કરી. પેઢીએ વહીવટ હાથમાં લઈ શાખા પેઢીની સ્થાપના કરી. પેઢી માટે સારું મકાન ખંધાવવાનું શરૂ કર્યું. પ્રતા માણસાની સગવડ કરવામાં આવી. સાશ હૅશિયાર કારીગરે ખેલાવવામાં આવ્યા. આરાસણની ખાણુમાંથી ખારસ કઢાવવા માંડ્યા અને થાંભલા, પાટ વિગેરે જે જે કાઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy