________________
(૨) કંટાળો આપતા નહીં. ૫ દરેક મનુષ્ય શાંતિ ચાહે છે ને આરામ ઇરછે છે, તેથી - તમારા ઘાંઘાટ કે ભાટથી તમારા પાડોશીને ત્રાસ
રૂપ થતા નહીં. ૬ કોઈ પણ વાજીત્ર વગાડવામાં પ્રવીણતા મેળવ્યા સિવાય
જેમ તેમ વગાડ્યા કરતા નહીં. પ્રવીણતા મળતા સુધી
તમારા મનપર કાબુ રાખજે. (૧૭ કોઈપણ બાબતમાં સવાથી થશે નહીં, એક લપેટા બ
નશો નહીં, જાલિમ બનશે નહીં, મીજાજ બેનારા -
શો નહીં, નિર્દય બનશે નહીં. ૮ સહજની બાબતમાં દુઃખમાં ડુબી ગયેલાની જેવા દુઃખી,
યારા બનશે નહીં. બબીયલ સ્વભાવના થશે નહીં, હઢીલા થશે નહીં. બડબડનારા થશે નહિ. ઉદ્વેગ કરશે
નહીં. કકળાટીઆ થશે નહીં. ૯ કોઈને કદાપિ પણ ઉપાધિરૂપ થઈ પડશે નહીં. સને પ્રિય લાગો તેવા થજે.
(૧૫) | ( છોકરાઓને માટે ) ૧ વિનયી થવામાં હલકાશ દેખાય છે એવું ધારતા નહીં. નમતું મુકવામાં નાનમ જણાય છે એમ માનતા નહીં.
નમનતાઈમાં લેશ પણ હીચકારા૫ણું લેખવતા નહીં ૨ દિલ નીખાલસ રાખવાની ટેવ પાડજે. સૈને નીખાલસ
દિલવાળા માણસ ગમે છે, તેથી તેવી ટેવ પાડવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com