SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] પૂર્વ પન્યાસજી શ્રીર્માણવિજયજી કાલનું કાર્ય વર્તના, પરિણામ, પરત્વ અને અપરત્વ સાધવાનું છે.' શરીર, વાચા, મન, શ્વાસેારાસ, સુખ, દુ:ખ, જીવન અને મરણુ એ જીવને લગતાં કેટલાંક પુદ્ગલનાં કાર્ય છે. ઉપર નિર્દેશ કરેલ જીવને લગતાં પુદ્ગલનાં કાર્યો એ જીવની સ્વાભાવિક સ્થિતિ નથી; પરંતુ તે તેની વૈભાવિક સ્થિતિ અર્થાત્ વિકૃતિ છે. જીવની આ વિકૃતિનું કારણ જીવની સાથે રહેલ અનાદિ કર્મ પર પરા યા કામણુ શરીર છે. કર્મ એ પૌદ્ગલિક પરિણામ છે; એટલે કમ વિચારમાં કમના અર્થાત્ પુદ્ગલના પરિણામના વિચાર જ મુખ્ય બની રહે છે. કાલને દ્રવ્ય માનવામાં સર્વસંમત અભિપ્રાય નથી; ક્રેટલાક આચાર્યો તેને દ્રવ્ય ગણે છે. કાલ અનંત સમયના છે; અને અઢી દ્વીપના જીવેા ગણત્રી કરવામાં તેના ઉપયાગ કરે છે. આમ સંક્ષેપમાં આપણે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્લાસ્તિકાય અને કાલ એ છ દ્રવ્યના વિચાર કર્યાં. હવે આપણે જીવ અને પુદ્ગલ એ એનેા પરપસ્પર સંબંધ અને તેના કાર્ય અકાયની જીવ પર થતી નિર'તર અસર, એ એના વિચાર કરવાના છે. તે પછી આપણે આપણા વિષય કવિચાર પર આવીએ. વિષય પ્રવેશ: સાંસારિક જીવને સામાન્યતઃ એ પરમાથ હાય છેઃ (૧) કામ અને (૨) મેાક્ષ. કામની ઇચ્છા કરનારને અથ અને ૨ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૨૨. ૩ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૫, સૂત્ર ૧૯-૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy