SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ णमो समणस्स भगवओ महावीरस्स પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી ગ્રંથમાલા નં. ૧૫ કર્મવિચાર પદ્રવ્ય : અનાદિ એવા આ વિશ્વમાં મૂળભૂત બે ત છે. (૧) જીવ અને (૨) અજીવ. જીવનું લક્ષણ ઉપયોગ છે; જીવનું ઉપયોગ લક્ષણ તેનામાં બે રીતે કાર્ય કરે છે: (૧) સામાન્યજ્ઞાન અથવા દર્શનરૂપે અને (૨) વિશેષજ્ઞાન અથવા જ્ઞાનરૂપે. શેયદ્રવ્ય અથવા વિષયની હંમેશાં બે બાજુ હોય છે; (૧) સામાન્ય અને (૨) વિશેષ. આ બન્ને બાજુઓને આપણે સામાન્યગુણ અને વિશેષગુણ એ નામે ઓળખીએ પણ છીએ. સામાન્યગુણની પિછાન કરાવે એ સામાન્યજ્ઞાન અથવા દર્શનઉપયોગ છે. જ્યારે વિશેષગુણની પિછાન કરાવે એ વિશેષજ્ઞાન અથવા જ્ઞાનઉપયોગ છે. આ બન્ને ઉપયોગ વાપરવાથી જીવ યદ્રવ્ય અથવા વિષયઅંગે પૂરે પરિચય મેળવી શકે છે. સ્વરુપ નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ જાણ્યા વિના કરાતું—દ્રવ્ય અથવા વિષયનું અવ્યક્તજ્ઞાન એ સામાન્યજ્ઞાન છે; ૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૨, સૂત્ર ૮–૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy