SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જનાગઢ મનુષ્યપ્રયત્નથી રચાયેલાં જળાશ, તળાવ, વાવ, કુવાએ તેના સામાજિક જીવનના આધારરૂપ રહ્યાં છે એ હકીકતનું સમર્થન આ લેખ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ શતકો સુધી સરેવરસંસ્કૃતિ રહી હતી. સુદર્શનથી શરૂ કરીને સહસ્ત્રલિંગ સુધી એ પ્રણાલિકા સ્પષ્ટપણે દેખાય છે. ઈ. સ. ૪૮૦ માં સ્કંદગુપ્તને દેહાન્ત થ. એ પછી પશ્ચિમ ભારતમાંથી ગુસ્તાની સત્તા તૂટવા લાગી. વલભીના મિત્રકે બળવાન બન્યા અને સ્વતંત્ર બન્યા. મૌ, ક્ષત્રપ અને ગુપ્તના કાળમાં સાત વર્ષો સુધી ગિરિનગર ગુજરાત પ્રદેશનું પાટનગર રહ્યું હતું એ એ નગરના ઈતિહાસની ખૂબ મહત્ત્વની હકીકત છે. - ઈ. સ. ૪૭૦-૭૫ ના અરસામાં હૂણેએ ગુપ્ત સામ્રાજ્યને તોડી પાડ્યું. લગભગ એ જ કાળે વિજયસેન ભટ્ટાકે વલભીના રાજ્યની સ્થાપના કરી. આ વલભીનું મહારાજ્ય લગભગ ત્રણ શતક સુધી ચાલ્યું. એ કાળમાં સૌરાષ્ટ્ર પ્રદેશ આબાદ બચે. આજે એ પ્રદેશમાં જે ગામડાં છે તેમાંનાં ઘણું વલભી કાળમાં વસેલાં છે. એ સમયે સૌરાષ્ટ્ર પ્રદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy