SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચ પ્રકારની આશાતના પ્રયત્નપૂર્વક એટલે ઉપયોગ પૂર્વક વર્જવા યોગ્ય છે. આ આશાતનાઓ પ્રધાનપણે તે જિનમંદિરમાં વર્જવાની કહી છે અને ઉપલક્ષણથી યથાયોગ્ય ગુરૂમહારાજ પાસે પણ વર્જવાયોગ્ય છે તથા તીથીદિક ભૂમિમાં પણ યથાસંભવ એ આશાતના વર્જય કહેલી છે. આશાતના શબ્દનો અર્થ જણાવે છે. મા એટલે સમસ્ત પ્રકારે રાતના એટલે વિનાશ અથતુ શુભ કાર્યને વિનયગુણને અથવા ઉચિત વ્યવહારને સર્વથા પ્રકારે જે કૃત્યથી વિનાશ થાય તે આશાતના કહેવાય છે. આશાતના તજવી જોઈએ એમ તે બધાય જૈન બધુઓ કહે છે અને કંઈક સમજે પણ છે, પરંતુ આશાતના એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? એ વિગેરે સ્વરૂપને જે યથાર્થ જાણવામાં આવે, તે જિનમંદિરમાં આવનાર સર્વે જીવે એ આશાતેનાથી બચે છે અને શુભકામને બંધ પડે છે. આ પાંચ પ્રકારની આશાતનાઓમાંથી ૧. પ્રથમ અવજ્ઞા આશાતનાનું સ્વરૂપ કહે છે. १ पायपसारण २ पल्लच्छिबंधणं ३ बिंबपिठिदाणं च । જ વરસાવિયા, નિાપુરા મા ગવ || શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034903
Book TitleJin Pratima Pujan Swarup
Original Sutra AuthorN/A
AuthorDahyabhai Mohokamlal
PublisherDahyabhai Mohokamlal
Publication Year1938
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy