________________
અવ્યવસ્થિત થતા જગતને વ્યવસ્થિત રાખવા
[0]
ધર્મચક્ર સદાય ફરતું જ રહે છે. એ ચક્રના એ
કરુણાના સંદેશ વિશ્વમાં પ્રસરાવતું આ ધર્મચક્ર વિશ્વની તમામ બાબતે
સાથે એકદમ
સીધે
મહાન લક્ષણા છે. સત્ત્વ અને કરુણા. સત્ત્વ અને
સંબધ ધરાવે છે. એના વિના ન વિશ્વ' સ’ચાલન શકય છે અને ન વૈશ્વિક વ્યવસ્થાઓનુ સર્જન કે સ'રક્ષણ શકય છે. મૂળભૂત અને મહત્ત્વના સંબધથી માહિતગાર થવાની અનિવાયૅ જરૂરિયાત આપણે નકારીશું તે આપણા જીવનના જ વિકાસ સૌ પ્રથમ તે અટકી પડશે, એ દુર્ભાગ્યથી આપણે બચીએ! સત્વ અને કરુણાને જીવનમાં અપનાવી વિશ્વવ્યવસ્થાની જાળવણીમાં આપણા અમૂલ્ય ફાળા આપીએ.
ધ
ચ
ૐ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com