________________
vi
-
Y
ગૂંથેલી માળા
વિખરાયેલ ફૂલને એક માળામાં ગૂંથી લઈ એ તે એ કેવું ભી ઊઠે છે!
ઇતિહાસ હોય કે ભૂગોળ હાય, વિજ્ઞાન હેાય કે જ્ઞાનની વિવિધ શાખાઓ હેય; આજે કુલે વિખરાઈ ગયા છે જેની માળા ગૂંથવાની ખાસ આવશ્યકતા છે. ચક્કસ ક્રમમાં પુપનું ગૂથનકાર્ય સહેલું તો નથી જ, પણ સત્યને–પૂર્ણ સત્યને પામવાના પ્રયત્નમાં પ્રથમ કર્તવ્ય તે આ જ બની રહે છે.
જ્ઞાનની વિવિધ શાખાઓની ખૂટતી કડીઓને શેધી કમબદ્ધ ગૂંથનને પ્રામાણિક પ્રયાસ આ વિભાગ દ્વારા કરવામાં આવશે.
કે, “ ( C૯ (
૯૯ ૯૯૯૯૯૯૯૯૯૯
શાંતિદૂત
finiiiiiiiiiialllllllllivalMilliminium
વિશ્વ હંમેશા શાંતિ ઝંખે છે, પણ આજે કદાચ આપણું જાણીતું વિશ્વ સૌથી વધારે અશાંત છે. એ અશાંતિને દૂર કરવાના પ્રેરણામય ઉપાય બતાવવા અને અશાંતિના કારણે તરફ ધ્યાન દેરી એ કારણે હટાવવા પ્રયાસમાં સહાયભૂત થવા “શાંતિદૂત” જરૂર પિતાનાથી બનતું કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com