SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ કર્તાને ટુંક જીવન-પરિચય. આ રાસના કર્તા સેવાભાવી મુનિ મહારાજ શ્રી રામચંદ્રજી સ્વામી છે. તેમને ટુંક જીવન-પરિચય વાચક વૃને કરાવવાની જરૂર છે. તે હેતુથી લખવાની ઈચ્છા થાય છે. તેઓશ્રી કચ્છ દેશના કાંઠી વિભાગમાં એક સુંદર ગામ શ્રી પત્રીના વતની છે. આ ગામમાં વીસા ઓસવાળ જ્ઞાતિના જેમ ધર્મ પાળતા ગૃહસ્થનાં ધરે સારી સંખ્યામાં છે. તેમાં જૈન શ્વેતાંબર સ્થાનક્વાસી, આઠ કેરી મહેટા પક્ષના અનુરાગી, છેક અવકી, શાહ શિવજી હરશી વસતા હતા. તેઓ સ્વભાવે ભેળા, ભજિક અને સર્જનતાના ગુણવાળા હતા. તેમના ધર્મપત્ની માંકુબાઈ હતા. જેઓ કસેલા શરીરવાળા, કામની આવડતવાળા અને ધર્મશીલ હતા. શિવજી શાહ મુંબઈમાં દાણની વખારમાં સ્વતંત્ર ધંધે કરતા હતા. પ્રમાણિકતાપૂર્વક ધધામાં ઠીક આગળ વધ્યા હતા. તેમને કારૂ નામે એક હેટ પુત્ર હતું. ત્યાર પછી સં. ૧૯૪૭ ના ભાદરવા સુદ ૪ ને બુધવારના રાજે તેમને ત્યાં મુંબઈમાં જ બીજા પુત્રને જન્મ થયે. જેનું નામ રત્નસિંહ પાડવામાં આવ્યું. તેનું પાલન માતાપિતા અતિ કાડથી કરતા હતા. કાળની ગતિ અતિ ગહન છે. એ પુત્ર સાત વર્ષને થતાં તેના પિતાશ્રી શિવજી શાહ મુંબઈમાં લેગમાં સપડાઈને સ્વર્ગવાસી થયા. આ વખતે તેમના ધર્મપત્ની માંકુબાઈ ગામશ્નો પત્રીમાં રહેતા હતા. અણધાર્યા પતિના અવસાનના આ અશુભ સમાચાર સાંભળી તેમના મનને ભારે આઘાત થયે, પરંતુ કાળની ગહન ગતિ આગળ કેઈનું બળ-ર ચાલતું નથી. આમ મનને શાંત કરી પુત્રોમાં જ સુખની આશા રાખી સમય પસાર કરવા લાગ્યા. ન્હાના પુત્ર રત્નસિંહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy