________________
સર્વ જિનાય નમ:
ભમ ગુરૂલ્ય નમ:
ધર્મ પ્રભાવ દર્શકશ્રી લલિતાંગ કુમારને રાસ લિખ્યતે
દેહરા
સુખકર સાહેબ શાન્તિજી, શાન્તિ તણા દાતાર શાન્તિ પસારી જગતમાં, જપતાં જય જ્યકાર, સરસ્વતી માતા નમી, સદગુરૂ લાગું પાય; ધમીના ગુણ વર્ણવું, જિમ મુજને સુખ થાય. સંકટ ધમીને હુવે, પાપી બહુ ફુલાય; પણ અંતે જ્ય ધર્મ, અધર્મથી ક્ષય થાઃ ૩ પરની ભલાઈમાં તમે, સમજે આપ ભલાઈ અવરની બુરાઈ થકી, થાશે નિજ બૂરાઈ. અથ તે ઉપર વર્ણવું, લલિત અધિકાર સ્નેહળ થઈ શ્રોતા ! સુણે, આળસ નિદ્રા નિવાર. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com