________________
પાર્શ્વનાથ ગુફા પણ તે ધ્યાનમાંથી ડગ્યા નહિ. આ વખતે જેના પર પોતે ઉપકાર કર્યો હતો તેવા ધરણેન્દ્ર નામના નાગરાજને ખબર પડી. તેણે પિતાના ઉપકારને બદલે વાળવા આ પ્રસંગે સેવા કરવી એગ્ય ધારી. તેણે નાગનું સ્વરૂપ ધારણ કરી તેમના માથે કણનું છત્ર રચ્યું. ને બધો ઉપસર્ગ દૂર થતાં સુધી તે એજ હાલતમાં રહ્યો. જૈનશાસ્ત્રો કહે છે કે આ વખતે પણ શ્રી પાર્શ્વનાથનું મન તો ધ્યાનમાં જ મગ્ન હતું. તેમને મેઘમાળી તરફ ધ ન હતો કે ઘરણેન્દ્ર તરફ રાગ ન હતો. સમભાવથી ભરપૂર મહાત્માઓનાં ચિત્ત એવાં જ હોય છે.
આ મૂર્તિના સિંહાસન નીચે લેખ છે જે ઈ. સ. ૧૨૩૪-૩૫ માં લખાયેલો છે. ડે. બુલ્હરે તેનું નીચે પ્રમાણે ભાષાંતર કર્યું છે –
Hail ! In the year 1156 of the famous Saka era in the year ( of the Brihaspati cycle ) called Jaya.
In Shri ( Vardhanapura ) was born Ranugi.........hīs son (was) Galugi, ( the latter's wife ) Svarna, (doar) to the world.
2 From those two sprang four sons, Chakresvara and the rest. Chakresvara was chief among them, excelling through the virtue of liberality.
3 He gavo on the hill that is frequented by Charanas a mongmont of Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com