________________
૪૦
જેનેનું મૂર્તિવિધાન તીર્થકર થઈ ગયેલા માને છે, જેમાંના પહેલા ઋષભદેવ ને છેલ્લા મહાવીર છે. મૂર્તિઓને ઓળખવાના લંછન (ચિહ્ન) નીચે મુજબ છે –
(૧) ઋષભદેવ..............વૃષભ (૨) અજિતનાથ............હાથી (૩) સંભવનાથ...........ઘોડો (૪) અભિનંદન........................કપિ (૫) સુમતિનાથ............ (૬) પદ્મપ્રભુ...............................પદ્મ (૭) સુપાશ્વનાથ..... સાથીઓ (૮) ચંદ્રપ્રભુ..... ••••••••••ચંદ્ર (૯) સુવિધિનાથ................મગર (૧૦) શીતળનાથ....શ્રીવત્સ (સાથીઓ) (૧૧) શ્રેયાંસનાથ...........ગેડે (૧૨) વાસુપૂજ્ય............... મહિષ (૧૩) વિમળનાથ................સૂવર (૧૪) અનંતનાથ...........શક (બાજ) (૧૫) ધર્મનાથ.............વજ (૧૬) શાંતિનાથ...................મૃગ (૧૭) કુંથુનાથ...............બોકડે (૧૮) અરનાથ......નંદાવર્તા (સાથીઓ) ૧૯) મલ્લિનાથ..................................કુંભ
મુનિસુવ્રત.........ક૭૫ (કાચબા) નમિનાથ........ ... નીલકમળ
નેમનાથ ............શંખ (૨૩) પાર્શ્વનાથ.•••••••••સાપ (૨૪) મહાવીર સ્વામી............સિંહ
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com