________________
આધિસત્ત્વના પ્રકાર
૧૩
વાળા ને કાન ખભા સુધી લટકતા હેાય, જેની છુટા ચીરાયેલી હાય, મુખપર શાંતિ ને કરૂ! તરવરતાં હોય, પાછળ ભામડળ હેાય. ખેાધિસત્વ એટલે રાજરાજેશ્વર, આદશ ભૂપતિ તેમાં દિવ્ય પ્રેમ હાય, દિવ્ય મુદ્દિ હેાય. તેમનું શરીર અત્યંત સુકેામળ હાય ને સંસારના મનેહરમાં મનેાહર વસ્ત્રાલંકાર ધારણ કરેલા હોય. કલાકારાને આ ખેાધિસત્ત્વની મૂર્તિ એનું વિધાન કરવામાં ઘણુંજ વિશાળ ક્ષેત્ર મળ્યું છે. અને એથી એને અદ્ભુત વિકાસ થયા છે. બૈદ્ધસાહિત્યમાં જણાતાં કેટલાક ખેાધિસત્ત્વાનાં ભિન્ન ભિન્ન નામેા અને સ્વરૂપે નીચે મુજબ છેઃ
અન તચારિત્ર અનતવિક્રમ
અક્ષયમુનિ
અવલોકિતેશ્વર (પદ્મપાણિ)
(વિશ્વપાણિ)
આકાશગ ક્ષિતિગભ
ગાધીશ્વર
ઘટાપાણિ
ત્રિરભા
પદ્મશીલ
પ્રજ્ઞાકૂટ પ્રતિભાણ
પ્રદાનર
મુદ્દશ્રીનાન
ભદ્રપાળ
ભૈષજ્યસમુદ્ગત મિરચ
મહાપ્રતિભાણ
મહાવિક્રમિન્
ત્રિલેાકવિક્રમિન્
ધાણધર
નક્ષત્રરાજ નિત્યાઘુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મૈત્રેય
મંજુશ્રી અથવા મહામતિ
રત્નચંદ્ર
www.umaragyanbhandar.com