SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંના ચૈત્યની વિશેષતા ભાગ શ્રમણેાને માટે હાય છે જ્યાં તેઓ સ્થંભાને લગતા હારબંધ બેસે છે. એ સ્થભાના મથાળે કેટલાક દેવે કારેલા હાય છે જે તેમને આશીર્વાદ આપવા ઉભા છે એવા અસંકેત છે. કાર્લીની ગુફામાં, અજન્તામાં, એડસામાં તે કન્હેરીમાં આ જ પ્રકારના ચૈત્યેા છે. પરંતુ અહીં ચૈત્યનિર્માણને એ સિદ્ધાંત અદૃશ્ય થયેા છે. બીજા નંબરની ગુઢ્ઢા જે ચૈત્ય છે તેમાં પ્રવેશદ્વારની આ કમાન જણાતી નથી. તેમ જ દશમા નખરની વિશ્વકર્માંગુઢ્ઢા જે એક અત્યંત મનેાહર ચૈત્ય છે તેમાં પણ એવી કમાતા જણાતી નથી. અંદરના સ્તૂપના આકારમાં પણ ફેર છે તે વધારામાં તેનાપર ૧૧ ફીટ ઉંચી મુદ્દે ભગવાનની મૂર્તિ બેસાડેલી છે. એનેા ખુલાસા એવા થઈ શકે કે ખીજા ચૈત્યેા શરૂઆતમાં બંધાયેલા એટલે તેમાં વૈદિક ધર્મની અસ્ત થતા સૂર્યની સત્તારૂપ ક્રમાન સચવાયેલી તે આ છેલ્લા કાળમાં પરિવર્તન પામી. પહેલી પાંચે ગુફાઓને આવાં હલકાં નામ આપવાનું શું પ્રયેાજન હશે તેવા પ્રશ્ન સહેજે થાય છે. એ બાબતમાં જુદા જુદા .મત છે. ડેા. જે. વિલ્સન એમ માને છે કે Thoravada ( થેરાવાદ ) ઉપરથી સૂચિત કરીને મશ્કરી કરવા બ્રાહ્મણીએ આ નામ આપ્યું હાય. ડા. જેમ્સ અડ્રેસ એમ ધારે છે કે તેઓ વના ભેને ઢાકરે મારી બધી કાટિના લેાકાને સધમાં દાખલ કસ્તા જે વૈદિક સંપ્રદાયની સામે બળવા હતા તેથી પણ એ નામ આપ્યું àાય. ૧લી ગ્રાઃ એક વિશ્વ છે. એમાં છો શ્રોતે રહેવાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034850
Book TitleIlurana Gufa Mandiro
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy