SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચા-વિચારણા શ્રી માટલિયાએ ચર્ચાને આરંભ કરતાં કહ્યું : “સંસ્કૃતિ એટલે સહિયારે વારસે.” આમાં ઇતિહાસ જેને સ્પર્શતું નથી, કે જે અલગ રહી જાય છે તે મહત્વને હિસ્સ જૈન તીર્થકરોને રહેલો છે. જેમણે સર્વાગી ક્ષેતિ કરી, ભારતીય સંસ્કૃતિને વિશેષરૂપે ઉજ્જવળ બનાવી છે. જૈન તીર્થકર અંગે હું મારા મંતવ્ય મુજબ જણાવીશ. જૈન ધર્મમાં આ અવર્માપણીતકાળ છે. એટલે કે કમલ હાસ થનારે કાળ છે. જૈન ધર્મમાં આને છ આરા (વિભાગ)માં તેના ગુણે પ્રમાણે વહેચેલે બતાવવામાં આવ્યા છે. એટલે ગુણ પ્રમાણે નામ રાખવાની પરપરા જૈન ધર્મમાં ચાલુ રહેલી છે. દા. ત. ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન હતું પણ પછી આત્મીય વીરતાની મહાનતા પ્રગટ કરતાં તેમનું નામ મહાવીર થઈ ગયું. એવી જ રીતે પ્રારંભથી દરેક તીર્થ કરીને એક એક નામ અને ગુણ રૂપે લેશું તો તે કાળની વિશેષતા જણાઈ આવશે. પહેલા તીર્થકર ઋષભ દેવજી તેમણે પ્રજાને ખેતી તરફ પ્રેરી; ગાય-બળદ વગેરેને યા માટે, તેમ જ ખેરાક માટે તે વધ અટકા. એટલે તેઓ કામનાથ કહેવાયા. તેમનું ચિહ્ન પણ ઋષભ છે. તેમણે બળદ-પશુના ઉપભોગને બદલે ઉપયોગ શીખવા. કષભદેવના સમયમાં જુદાં જુદાં ચો–પ્રદેશ હતા. ભરત પણ એવા ચોના અધિપતિ હતા. તેથી ચાવતી કહેવાયા. તેમાં આપસમાં લડાઈ થતી હતી પણ સાચી છત તે મનની છત છે; અને બાહ્ય છતને-વાસનાઓ માટેની ભૌતિક છતને બંધ કરવાનું કામ અછતનાથજીએ કર્યું તેથી તે અછત નાથ કહેવાયા. પિતાના માં જ પેદા કરવું, બીજેથી કી વાવવું નહીં; વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy