SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ આમાં નીચલા થરના લોકોને મત આપવાનો અધિકાર ન હતે. મત આપવાનો અધિકાર મધ્યવર્ગને હતું પણ તેમની પાસેથી શ્રીમંત લો કે મત ખરીદી લેતા. ગુલામો અને ખેડૂતોને તે મતાધિકાર હતો જ નહીં. તેથી લોકશાહી તે આવી પણ વર્ચસ્વ અમીર લેકોનું જ રહ્યું. એને Democracy-લે કતંત્ર નામ આપવામાં આવ્યું. તેની વ્યાખ્યા કરવામાં આવીઃ– “લ કોનું, લોકોના પ્રતિનિધિત્વ વાળું લે કહિત માટે ચાલતું રાજ્ય !” તે લેકશાહી રાજ્ય છે. આ નવી વ્યવસ્થાના કારણે જાગીરદારી જોને તે અંત થયો પણ પૈસાદારોની સત્તા આવી. તેમણે ધર્મગુરૂઓને સાધ્યા અને તેમના વડે ગરીબને એ રીતે સમજાવવામાં આવ્યું કે “તમારી પાસે ભગવાનની અવકૃપાથી પૈસા નથી ! પૈસાદાર તરફથી અપાતી પીડા એ ભગવાનને શ્રાપ છે. તેનું ફળ ભોગવવું રહ્યું. આ જન્મને ખેંચી કાઢ-પલેકમાં તમને ન્યાય મળશે !” આમ તે માટે તે અમૂક સમય માટે લેકશાહીને ખતમ કરવાનું સૂચન કર્યું. તે ઉપરાંત બા મંતને મત આપવો જ નહીં, મજૂરોને જ મત આપવો જેથી શ્રીમંતોની વગ તૂટે અને મજૂરે સત્તા ઉપર આવે તે માટે પ્રયને કર્યા. તેમાંથી સામ્યવાદી મજૂર સરમુખત્યાર શાહી જન્મી. એટલે રાજ્ય પદ્ધતિના આટલા ક્રમ થયા –(૧) રાજાશાહી, (૨) ભલોકશાહી (૩) લેકશાહી (વેપારીવર્ગની) (૪) લેકશાહી સમાજવાદ અને (૫) સામ્યવાદી મજૂરસરમુખત્યારશાહી. સામ્યવાદી મજુર સરમુખત્યાર શાહીને ઇતિહાસ તપાસી જઇએ. એનું આંદોલન કોણ કરે છે તે નક્કી થયું કે મજૂરે કરે! મજૂરોએ શું કરવાનું તે માટે ગરીબ-મજૂરોના મગજમાં ઠસાવવામાં આવ્યું કે “ધર્મ અને ધર્મગુરુઓની વાત બધી ગપ છે. દુઃખનું મૂળ શ્રીમાને છે. તેથી ગમેતેમ કરીને શ્રીમ તેને નાશ કરવો તેથી સુખ આવશે. આ માટે વર્ગ-વિગ્રહ કાયમી રહે તે જરૂરી હતું. તેથી મજુરોમાં અસંતોષ ફેલાવવામાં આવ્યું કે શ્રીમતે સાથે સતત લડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy