________________
૩૪૨
છે? બાળકાને કર્ક જાતનુ શિક્ષણ આપવુ જોઇએ ? ગરીખી શી રીતે દૂર થાય? આ તમામ બાબતેનું જ્ઞાન સત્ય-અહિંસાની દૃષ્ટિએ આપનારૂ એક સંગઠન હોવુ જોઇએ. આ સંગઠન પક્ષાપક્ષથી મુકત હાવુ જોએ, તે પંચાયત અને સહકારી મંડળી વગેરેને દોરવણી આપે જેને લઈને સાર્વજનિક ચારિત્ર્યનું ઘડતર થાય, આ કાર્ય વિનોબાજીના કાર્યક્રમમાં ખૂટતુ તત્ત્વ છે.
તે
વિનેબાજી સાધુચરિત્રતા ઉપર પોંચ્યા છે. તે નિશ્ચયતપની દૃષ્ટિએ વિચારે છે એમાં એમને વિચારદેષ તા ન કહી શકાય. એ પણ ખરૂ છે કે વિનાબાજીના વિચારોના વાહન બનવામાં સર્વ સેવાસંઘ સંસ્થા નિષ્ફળ નીવડી છે અને તે વધારે બંધબેસતું છે. એક પ્રેરક કોઇ શુદ્ધ વિચાર મૂકે કે તનુરૂપ કાર્યક્રમ મૂકે પણ તેને અનુસરવા માટે તેની સંસ્થા અચકાતી હોય, અગર તે! તેમાં નબળાઈ હોય, તેા દેષ સંસ્થાને છે—વિચાર મૂકનારને નથી. ગાંધીજીમાં એ ખૂખી હતી કે એવી જ રીતે વિચારે મૂકતા અને જુદી જુદી કક્ષાવાળી સંસ્થા માટે, જુદા જુદા કાર્ય ક્રમા મૂકતા કે જે અમલમાં ઊતરી શકે એટલુ જ નહી ચારે સગાના સાથે અનુબંધ પણ રાખતા; સંગઠના ઊભા કરતા, અને તેમાં પેસેલા અનિષ્ટોને તપ-ત્યાગ, શુદ્ધિ પ્રયોગ વડે શુધ્ધ કરતા. વિનાબાજી કેવળ સાધુચરિત સંસ્થા સુધી પહોંચ્યા છે; જનસગઠન નિર્માણ કે જનસેવક સંગઠનના ઘડતર સુધી પહોંચ્યા નથી. આ જનસગઠન અને સંસ્થા નિર્માણનું કામ અધુરૂ રહ્યુ છે, તે ઉપાડવુ જોઈ એ. રાજ્ય ઉપર પ્રભાવ પાડી શકે એ રીતે રચનાત્મક કાર્યંકર સંગઠનને ઘડવુ જોઇએ.
એ સર્વોદય સંમેલને. આરસી અને કર્ણાટકમાં હું હતા. ત્યાં કાર્યકરો ભેગા થયા. રાજકીય પક્ષવાળામાં એક બાજુ વિચિત્ર --નારાયણની પકડ અને બીજી બાજુ કૃપલાણીજીની પકડ ચાલતી હતી. તેઓ તાણા-તણી છોડી શકયા નહીં. સૈારષ્ટ્રમાં ઢેબરભાઈ રાજકીય કાકાના પ્રભાવમાં આવી ગયા તેથી અમે એક નિય ઉપર ન્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com