________________
( ૪૦ ) શ્રી ચિદાનંદજીકૃત હિતશિક્ષાના દુહા. અવસર નિકટ મરણ તણે, જબ જાણે બુધ લેય; તબ વિશેષ સાધન કરે, સાવધાન અતિ હાય. ધર્મ અર્થ અરૂ કામ શિવ-સાધન જગમેં ચાર; વ્યવહારે વ્યવહાર લખ, નિચે નિજ ગુણ ધાર. મૂરખ કુલ આચારકું, જાણત ધરમ સદીવ; વસ્તુ સ્વભાવ ધરમ શુદ્ધ, કહત અનુભવી જીવ. ખેહ ખજાનાકું અરથ, કહત અજ્ઞાની જીહ, કહત દ્રવ્ય દરસાવકું, અર્થ સુજ્ઞાની ભીહ. દંપતિરતિક્રીડા પ્રત્યે, કહત દુર્મતિ કામ; કામ ચિત્ત અભિલાષમું, કહત સુમતિ ગુણ ધામ. ઈલેકકું કહત શિવ, જે આગમ દગ હણ, બંધ અભાવ અચલ ગતિ, ભાખત નિત પરવીણ ઈમ અધ્યાતમ પદ લખી, કરત સાધના જેહ, ચિદાનંદ નિજ ધર્મનો, અનુભવ પાવે તેહ. સમય માત્ર પરમાદ નિત, ધર્મ સાધના માંહિ; અથિર રૂપ સંસાર લખ, રે નર કરિયે નાંહિ. છીજત છિન છિન આઉ, અંજલિ જલ જીમ મિત્ત કાલચક્ર માથે ભમત, સોવત કહા અભીત. તન ધન જોબન કારિમા, સંધ્યા રાગ સમાન; સકલ પદારથ જગતમેં, સુપનરૂપ ચિત્ત જાન. મેરા મેરા મત કરે, તેરા હે નહિ કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હે દિન દેય. એસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતર ભાવ વિકાર, ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com