________________
( ૧૦ ) સુતે કહા પરમાદમેં પ્યારે તું, સાથમેં તેરે તે ચેર લગે રે; માત રૂ તાત રૂ બ્રાત રૂ ભામિની,
સ્વારથે કે સહુ જાને સગે રે કુણકા સંગી સનેહી અહે તું જે, કુણ અહે જગમાંહિ ક્યું તેરે; આ કિહાંથી કિહાં કુનિ જાગે,
એસો બિચાર કરે મનમેં રે. ૨૫
અર્થ–હે પ્યારા ચેતન ! તું પ્રમાદમાં શા માટે સુઈ રહ્યો છે? કારણ કે તારી પાછળ (ચાર) ચેર પડેલા છે. તે તારૂં ધર્મધન લુંટી જશે. વળી તારા માતા, પિતા, બ્રાતા અને સ્ત્રી એ સર્વ તારા સંબંધીઓ સ્વાથના સગા છે એમ જાણુ, તું કે સંગી કે નેહી છે ? તે તું જે અને આ જગતમાં તારું કોણ છે? તેનો વિચાર કર. વળી તું ક્યાંથી આવ્યો છે? ને ક્યાં જવાનો છે? અર્થાત્ કયાં જઈશ ? તેને તારા મનમાં વિચાર કર. મુગ્ધપણે પ્રમાદમાં પડી કેમ રહ્યો છે? હવે તો જાગ ને જે. ૨૫
નંદ મહાનિધિ સિદ્ધિ કહા કરું, કહા કરું સુખ દેવ ગતિ કહા કરૂં મણિ માણેક મોતી ક્યું, કહા કરૂં તેરે રાજ્યકો ટીકો કહા કરૂ જનરંજન વેશકું, કહા કરૂં મતધાર મતિ કે; એક નિરંજન નામ વિના જગ, એર સહુ મેહે લાગત ફી. ર૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com