________________
અંક પહેલે
માયાભાઇ
આ શું નવું ધતીંગ છે ? તમને પણ મીસ્તર
( રાથી ) ડાકટર ! ગાંધીની માક ઘરડે ઘડપણ બ્રહ્મચર્ય. વળગ્યું કે શું ?
૧૩:
માધુભાઇ
( આનંદથી હસીને ) ભુલ્યા. મેટાભાઇ, ભુલ્યા. આ માધુ તે બાલ "હ્મચારી છે. જન્મ્યા ત્યારથી એ જ પોતાની પત્ની ને એ જ પેાતાનાં કરાં છે. અને મહાત્માજી! હ. આ બાબતમાં બાળક છે. ત્રીસ વ આ માધુએ દરદીઓના શરીર પરથી શરીરશાસ્ત્રના અભ્યાસ કર્યો છે, તે મેટી શેાધ કરી છે.
મુરલીધર
ડાકટર સાહેબ! તમે શેાધ કરી એમ તેા ન કહેવાય. ગુલાબચ'દભા એ અથવ વેદમાંથી બ્રહ્મચય શેાધી કાઢયું છે. તે પતંજલિ ત। સૈકાઓ થયાં કહી ગયા છે. બ્રહ્મચય પ્રતિષ્ઠાયાં વી લાભઃ
માધુભાઇ
( બેદરકારીથી ) Elements–દોસ્ત, માત્ર એકડીઆ જ્ઞાન. આ માધુએ પહેલી વખત એ સિદ્ધાંત પદ્ધતિસર સ્થાપ્યા છે. અત્યાર સુધી પાચ એક આદર્શ હતા. આ માધુએ એને સહેલા, સરલ પાઠ બનાવી દીધા છે-બધાંને સુગમ ને સીધેા.
મોટાભાઇ
નેન્સેન્સ ! 1 know you. You know me. Talk to me straight. ( હું તમને એળખું છું. તમે મને એળખા છે. મારી જોડે સીધી વાત કરો. ) બધા બ્રહ્મચર્ય' સ્વીકારે તે કેમ ચાલે ?
માધુભાઇ
તેજ આ માધુની શોધ છે. બ્રહ્મચારી કદી મરતા નથી. પુછે। ગુલાબચંદભાઇને. (પેાતાની ઓરડીમાંથી ગુલાબચંદભાઇ, ધીર ગભીર ને હસમુખા, હાથમાં એક ચેાપડી લઇ પ્રા સામુગ્ધ નયને ડાકટરને જોયા કરે છે, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com