________________
૭૩
જીવન તેજસ્વી, સ્વાશ્રયી અને વધારે પવિત્ર બને અને આવી રીતે બ્રહ્મચારિણી બહેનને તૈયાર કરવાની પરંપરાએ લેકમાં બ્રહ્મચર્ય નિષ્ઠા વધશે અને સમાજમાં બ્રહ્મચર્યની દષ્ટિવાળા સ્ત્રી-પુ પણ વધશે; એ સાવ સ્પષ્ટ છે.
એટલે ક્રાંતિદર્શ સાધુસંન્યાસીઓએ આવું જોખમ ખેડીને જૂનાં ખોટાં મૂલ્યોને નિવારી નવાં સાચાં મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા આગળ આવીને પ્રગતિ કર્યો જ છૂટકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com