________________
ભાવનગર દશાશ્રીમાળી મોટી જ્ઞાતિએ
પસાર કરેલો સ્થાનિક ધારશે.
૧ આ ધારે શ્રી ભાવનગર દશાશ્રીમાળી વાણીયાની જ્ઞાતિને
ધારો કહે. ૨ આ ધારે સં. ૧૯૮૬ ના કારતક સુદ ૧૫ થી અમલમાં
આવશે. ૩ આ ધારામાં નીચે જણાવેલ શબ્દોના અર્થ નીચે મુજબ
કરવા. ૧ “જ્ઞાતિ” આપણા ઘેળના દશાશ્રીમાળી જે જે ગામમાં
વસતા હોય તેવા દશાશ્રીમાળીની બનેલી આખી જ્ઞાતિ. a “શખ” એટલે સ્ત્રી અથવા પુરૂષ એ બને અથવા બેમાંથી એક, એકવચન તથા અનેકવચન બંનેમાં
વાપરેલ છે. જ “વરવાળા' એટલે વર અથવા તેને વાલી તરીકે જે હા
ભોગવતા હોય તે સઘળાં. જ “કન્યાવાળા' એટલે કન્યા ઉપર વાલીપણાને હા
જોગવતા હોય તે સઘળાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com