________________
(૩૨)
૧૦૩ આપણું ઘળને કેઈ શામ્સ પિતાના ઠેર-ગાય,
ભેંસ વિગેરે કેઈપણ ખાટકી, વાઘરી કે નીચ ધ કરનાર માણસને વેચશે અથવા પાસે રહી દલાલી કરશે તે જ્ઞાતિ તેને સખ્તમાં સખ્ત સજા કરશે. તેમજ વાઘરીને પિતાના ખુંટીયા, ગોધલા કરવા આપશે તે તેને પણ
જ્ઞાતિ સખ્ત સજા કરશે. ૧૦૪ કે શમ્સ હલકી વર્ણ સાથે ભેળાઈને વટલશે. તે જ્ઞાતિ
તેને જ્ઞાતિ બહાર કરશે. પરંતુ પાછળથી પિતાની વર્તણુક સુધારીને જ્ઞાતિ પાસે વિનંતી કરશે, તે જ્ઞાતિ તેને પ્રાય
શ્ચિત કરાવીને પુનઃ જ્ઞાતિમાં દાખલ કરશે. ૧૦૫ કન્યાવિક્રય કર એ ઘણું નિધ કાર્ય છે. માટે જે
કઈ કન્યાવિક્ય કરશે તેની તરફ જ્ઞાતિ તિરરકારની નજરથી જોશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com