SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) કિશા' એ અસમાપિકા કિયા ક્યારે કયારે કરણાર્થ પ્રકાશ કરે છે. ત્યારે સિા કિયાયુક્ત વાક્યાંશ કરણ કારક થાય છે. ઉદા. ના રિમા માદિતા લાકડીએ કરી મારે છે, છત્ર છાયા રિ માત્ર સેવ ના તો પણ હારે કરી (હાર વડે) હારું કામ થશે નહિ. ફ9થા (થવું) ૫૭, (જવું) અને તે અર્થવાળા ધાતુથી થએલી ક્રિયા ના પૂર્વમાં કરણકારકમાં જ્યારે જ્યારે વિક૯પે ૭ અને વિભક્તિ થાય છે. ઉદા. છંશ રેછ ત ારા જ નિકા તેણે કરી ( તેના વડે) આટલું થશે તે કેણ સમજતું તું? A માત્ર ૨૦ ૨ થર થર રશ Sિcર? આ સન્તાન વડે વા થકી હવે (આ વેળા) દુઃખ સમાઈ જશે. કેઈકાઈ સ્થળે કરણ વિભક્તિને વિકલ્પ લેપ થાય છે. ઉદારનના વિકાસ દેવ દિશા મfe મા ! બાળકોને નેતર વા નેતરે કરી મારતો નહિ. સંપ્રદાન કારક (Dative case) બંગલા ભાષામાં સંપ્રદાન કારકની સ્વતંત્ર વિભક્તિ નહિ હોવાથી દ્વિતીયા (કર્મ) ની વિભક્તિથી કામ ચલાવવામાં આવે છે. એથી ઘણાઓનું કહેવું છે કે બંગલામાં સંપ્રદાનકારક નથી, અને તે બધાં ૫દ કર્મકારકજ છે. ઉદાકૃચિક અને Fre! દુઃખીને માટે અન્ન ઘો. અહીં દુઃખીને અન્ન છે એવા અર્થનું જ્ઞાનકરી કર્મકારક માને છે. તેને ભેદ બતાવવાને માટે કોઈ કાઈ જૈSિS Te ઘેબને કપડાં છેવા આપે. એવા પ્રકારના વાક્ય લખે છે. સંપ્રદાન કારક માનનારાઓનું કહેવું છે કે વાત ન ર | કુશ અન્ન જfe આદિ વાકયમાં કર્મકારક બેલી શકાય, પરંતુ જ્યાં નિમિત્ત અર્થ સ્પષ્ટ જણાતો હોય ત્યાં કર્મ કારક માનવું અનુચિતજ ગણાય, એથી કરી તેએએ સંપ્રદાન કારકમાં “૦, ત્રિઅને , એ ત્રણ વિભક્તિઓ માને છે. ઉદામૂશ કરે છCડન યુદ્ધ ને માટે જાય છે. જન કિરણ, દર્શનને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034761
Book TitleBang Bhashopadeshika Part 02
Original Sutra AuthorN/A
AuthorVadilal Dahyabhai
PublisherVividh Bhasha Shiksha Sahitya Mala
Publication Year1918
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy