________________
( ૧૬ )
પત્ર લેખન પ્રણાલી. (૧) પત્રના મથાળા ઉપર લેખકના ઈષ્ટ દેવતાનું નામ રહે છે. હિંદુઓ. યણ જ્ઞ નામ, થીણી 4 વલમ, ણીથી પત્ર ભર ના છાના (વિશ્વાસ), થોથો ફેવડા છૂ ઈયાદ લખે છે.
મુસલમાનો ફેન ફિ (ખુદા સબંધી) ઉમા, અશા ઈત્યાદિ લખેછે.
(૨) પિતા, ભાઈ, મામા, સાસરે, શિક્ષક આદિ વડીલોને પત્ર લખવે હેય તે, થી મત્ર, જેમ દ , માત્ર તેમ એ પ્રમાણે લખાયછે.
કાકી, મામી, મા, ફોઈ વિગેરે વડીલ સ્ત્રીઓને પત્ર લખવો હોય તો, ભગ જાજરૂ, કિની રૂ, એ પ્રમાણે લખાયછે.
થી ઇન મનસ્, એ સ્ત્રી પુરૂષ બન્નેને લખી શકાય છે.
(૨) ગુજરાતીમાં “સવિનય પ્રણામ પૂર્વક જણાવવાનું કે” એ પ્રમાણે લખાય છે, તે સ્થળે બંગાળીમાં “વિના નૂર નમાઝ, નિવનનિયુરિના નિદાન-મક ઇત્યાદિ રીતે લખાય છે.
મુસલમાન બાલક બાલિકાઓ દાદા, બાપ, કાકા, ભાઈ, બનેવી મામાં વિગેરે વડીલોને “ભદ્ર કાદવ, જાર મત, જનત, ઈત્યાદિ લખે છે.
નિવેદન સ્થળે “જિત રાજવ રામ માત્રણ (પ્રણામ હજાર હજાર વાર, બાદ અરજ) એ પ્રકારે લખેછે.
(૪) સ્વાક્ષર સ્થળે “ના (આપને તાબેદાર) ૧૪૩, જયાચીન, ઇત્યાદિ લખાયછે.
(૫) લખ્યા બાદ પુનઃ કાંઈ નવું લખવું હોય તે જૂનWS' (ારી) લખી લખાયછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com