SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સૈધર્મ દેવલેકમાં દેવી થઈ. જનમતિ પણ સખીના વિયોગમાં સંત એવી આયુષ્યનિર્માણ પૂરું થવા આવ્યું અનશનવૃત પાળી મૃત્યુ પામી, અને ધનશ્રીના વિમાનને વિષેજ દેવી થઈ. અવધિ જ્ઞાનવડે બંને સખીઓએ પિતાને પૂર્વજન્મને સખી સબંધ જાણી પરસ્પર સહવાળી થઈ, અને આવી મનવાંછિત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, એ જીનભુવનમાં દીપદાન કરવાનું પરિણામ છે, એમ જાણે, તત્કાળ મેઘનગરમાં આવી સફટિક શિલાતલથી રચેલું, સુવર્ણ, મણિ અને રત્નના સ્તવાળું રૂષભદેવનું મંદિર બનાવ્યું. તેને સુવર્ણ દંડથી યુક્ત ધ્વજમાળથી અલંકૃત કરી, તેના કળશ ઉપર રતથી નિર્મિત દીપક મૂ, અને સુગધિ જળ મિશ્ર પુની વૃષ્ટિ કરી સ્વાસ્થાને ગઈ; મન સિત પુખે બેગવવા લાગી. ધનથી દેવતાનું આયુષ્ય પૂર્ણ થવાથી ચવી હેમપૂરના મકરવજ રાજાની કનકમાળા રાણું થઈ. તે મકરધ્વજની રાણીઓમાં સર્વોપરી હતી. તે રાજાને દઢમતિ નામની બીજી રાણી હતી, તે શોકના પરાભવના દુઃખથી મૃત્યુ પામી રાક્ષસી થઈ. તે રાક્ષસીએ કનકમાળામાં રાજાને અત્યતાસક્ત જાણુ મધ્ય રાત્રીમાં આવી, વિકાળ મહાન સર્પ તેને વધ કરવા મૂકો. પણ તે સર્ષ કનકમાળાનું તેજ સહન નહિ કરી શકવાથી કુંડલાકાર બની બેસી ગયે. આથી તે રાક્ષસીએ મધસત્વ છનાં પ્રાણ હરી લે તે ભયંકર શબ્દ કર્યો, જે સાંભળી કનકમાળા સહીત રાજા બેઠો થયે, અને જુએ છે તે પ્રિયાના તેજથી નિસ્તેજ થચેલે સર્પ પાસે બેઠેલે છે, અને ભયંકર રૂપ કરીને કનકમાળાને ડસવા તૈયાર થયે, પરંતુ તે પિતાના સત્વથી કિચિત પણ ચલિત ન થઈ. આ નિહાળી રાક્ષસી તેના ઉપર સંતુષ્ટ બની, અને વર માગવા કહ્યું. તેના ઉત્તરમાં કનકમાળાએ મણિ રતમય પ્રાસાદ બનાવી આપવા કહ્યું. પ્રાત:કાળે પતિની સાથે જાગ્રત થતાં કનકમાળાથે પિતાના આત્માને દેવતાએ રચેલા ભુવનમાં રહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy