SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ કુ પરણાવી, અને છને પૂજાના પ્રભાવથી તેને મોટું રાજ્ય પ્રાપ્ત થયું, વંશની શુદ્ધિ થઈ, અને સેવકપણું નાશ પામ્યું. પછી તે વિનય પર પિતાના પિતા ઉપર કેધ કરી, મોટું સન્મ લઈ પિતનપુર ઉપર ચડી આવ્યું. ત્યાં પિતા પુત્ર વચ્ચે ઘેર સંગ્રામ થયે. પિતાએ કુમાર ઉપર ફેંકવા દેધ કરી ધનુષ ઉપર બાણ ચડાવ્યું, તેવામાં પેલા યક્ષે આવી તેને સ્તુતિ કરી દીધું. તે વખતે અભ્યતરના તાપથી તપેલા રાજાના શરીરે ચંદન વિલેપન કરવાનું શજસેવકે બેલ્યા, એટલે વિનયંધરે હસતાં હસતાં કહ્યું કે, ચંદન વિલેપન રહેવા દઈને તેને અશુચિનું વિલેપન કરે, કે તેના દેહમાં રહેલે તાપ નાશ પામે. યક્ષ, વિનયંધર ! એમ બાલવું એ પુત્ર ધર્મને છાજતું નથી, કહી અપવા અને પિતા પુત્ર વચ્ચે પરિચય ઓળખાણ કરાવી. પિતાએ પુત્રને આલિંગન કર્યું, પુત્રે થયેલ અપરાધ માટે ક્ષમા યાચી. આ વાતની નગરમાં ખબર પડતાં સ્તનમાંથી દૂધની ધારાને છેડતી વિનયંધરની માતા પિતાના પુત્રને ભેટવા દોડી આવી, અને હર્ષયુક્ત બની, પુત્રને આલીંગન ચુંબન કરવા લાગી. રાજાએ પુત્ર આગમન નિમિત્તે માટે ઉત્સવ કરાવ્યું, અને રાજ્ય પુત્રને સોંપી જીનેશ્વર પ્રભુની કહેલી દીક્ષા અંગીકાર કરવા પિતાની મરજી જણાવી. વિનયપર બલ્ય, પિતા! તમને રાજ્ય તજવામાં હું વૈરાગ્યને હેતુ થયે છું, તેવી જ રીતે મને તમે વૈરાગ્યના હેતુ થયા છે; તેથી રાજ્ય વિમળકુમારને આપે, અને પિતાનું પણ રાજ્ય પિતાના પાલક સાર્થવાહકને આપ્યું, અને પિતા સાથે વિજયસૂરી પાસે દિક્ષા લીધી, ઉગ્ર તપશ્યા કરી, કાળ ધર્મને પામી તે પિતાપુત્ર મહેન્દ્ર દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી દેવ સંબંધી આયુષ્યને શય થતાં તે બન્ને ત્યાંથી ચવ્યા. પિતા હતે તે ક્ષેમપુર નામના નગરમાં ક્ષેમકર નામના શ્રેણીની સ્ત્રી વિનયવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે જન્મે ત્યારથી જ વિશદ્ધ શરીરવાળે તે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy