SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તે કન્યાને જીવિત આપે છે. તુરતજ રાજાએ તેને પિતાની પાસે બોલાવ્યું, અને કહ્યું, જે તું આ કન્યાને જીવિત આપે તે એ કન્યા, અર્ધ રાજ્ય, અને તું કહે તે. અરે ! મારૂં જીવિત સુદ્ધાં આપું. વિનયંધર બે, દેવ! તમારું કાર્ય સિદ્ધ થયા પછી જે આપવું હોય તે આપજે, અને એમ કહી ચીતા પાસે આવ્યું અને કન્યાને બહાર કઢાવી, પિતાની પાસે સૂવડાવી. વિનયંધરે અક્ષત અને ધૂપયુક્ત ગમંડળ કરાવી તે કન્યાને તે ઉપર સૂવડાવી, અને પેલા યક્ષનું સ્મર્ણ કરી, પેલા રતવાળા જળનું તે કન્યા ઉપર સિંચન કર્યું, તુરતજ તે કન્યા સચેત થઈ અને લેઓના સામું નિહાળવા લાગી, અને વિસ્મિત નેત્રે આ સહુ પ્રસંગ શું છે, તે સર્વ હકીકત પૂછવા લાગી. રાજાએ કહ્યું, આ પુરૂષે તારે પ્રાણ આપ્યું છે. પ્રત્યુત્તરમાં કુમારી બેલી, જે એણે મને પ્રાણુ અપ્યો છેતે હું પણ મારે પ્રાણ તેને અપું છું. રાજા પશ્ચાત્ કુમારીને હાથી ઉપર બેસાડી હર્ષથી નગરમાં લા , તે કુમારીને ફરીથી જન્મત્સવ કર્યો. પછી રાજાએ વિનયંધરને મંત્રીને મૂળ વૃત્તાંત પૂછે, અને કુળની શુદ્ધિ વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું, મહારાજ ! એ વિનયંધર સુબંધુ નામના સાર્થવાહને કિંકર છે, તેથી તેને મૂળ વૃત્તાંત તે જાણતા હશે. તેથી રાજાએ સુબંધુને બેલાવી પૂછયું, તે તેણે કહ્યું “હું કાંઈજ જાણતા નથી, માત્ર મને તે એ કુવામાંથી મળી આવ્યા છે, એટલી માહેતી છે.” આ સાંભળી રાજા ચિંતા કરવા લાછે કે, જેનું કુળ અજ્ઞાત છે, તેને પુત્રી કેમ આપી શકાય? અને ન આપું તે પ્રતિજ્ઞા નહિ પાળવાથી અસત્યવાદી ગણુઉં છું. એવામાં પેલા યક્ષે પ્રત્યક્ષ તેને સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળા, અને તુરત અંતર્થન થઈ ગયે. એ યક્ષના વચનથી રાજાએ જાણ્યું કે, આ તે મારી બેન કમળાને પુત્ર હોવાથી મારો ભાણેજ થાય છે. પછી રાજી થઈને પિતાની કન્યા તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy