________________
શ્રી અરિહંત પ્રભુના નામથી અરિહંત પ્રભુની પ્રતિમા આગળ ભાવવાથી ભાવના રૂહાત્મા ભાવનાથી ભાવિત થઈ ભાવરૂપે બની, તે પદને પ્રાપ્ત કરી શકે છે.
કીટક પણ જમર, એક ઐકયતાને લઈને થઈ શકે છે, માટે કીટક ભ્રમર ન્યાયે આત્મા પણ પૂજ્યની પૂજા કરતાં પૂજ્ય બની શકે છે.
છેવટમાં મુફ તપાસવામાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય, તે તે સુધારવા અને સૂચવવાની વાંચકોને નમ્ર વિનતિ છે.
પ્રસિદ્ધ ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com