SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૯૨ ) શા લખમશી લાલજીએ શ્રી મુનિસુવ્રતસ્વામી પધરાવ્યા. પ્રતિષ્ઠા સંવત ૧૫૯ માધ શુદી પ સોમવારે ગાઇ શ્રી કચ્છ -કોઠારાવાળા શા. લાલજી વરસંગે શ્રી વાસુપૂજ્ય સ્વામી પધરાવ્યા. શા, લાલજી વરસંગની વિધવા બાઈ લીલબાઈએ શ્રી શ્રેયાંસનાથ મહારાજ પધરાવ્યા. ( ૯૩ ) બાઈ હીરબાઈ શા, દેવજી ગોવીંદજીની ભારજા ગામ કછ-વાલા. શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ પ બુધવારે શ્રી પદમપ્રભુબિંબ સ્થાપિતું. ( ૯૯૪) બાઈ રાણબાઈ શાત્ર દેવજી ગોવીંદજીની ભારયા ગામ કચ્છ લાલ સાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ બુધવારે શ્રી શીતલનાથબિબ સ્થાપિત. ( ૯૫ ) શાહ પદમશી કચરા ગા) કચ્છ-લાલા શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ ને બુધવારે શ્રી અજિતનાથબિંબ સ્થાપિત. શા કચરા ગોવીંદજી ગા. કચ્છ લાલા. શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ બુધવારે શ્રી સંભવનાથબિંબ સ્થાપિત. ( ૯૯૭) ખેતબાઈ શાઇ દેવજી ગોવીંદજીની દીકરી ગા. કચ્છ-લાલા શાં. ૧૯૬૦ ના વઈશાક શુદ ૫ બુધવારે શ્રી મલ્લીનાથબિંબ સ્થાપિત. શા, દેવજી જેવત વશાઈ સુત ટોકરશી ગોત્ર લડાઈઆ ગામ શ્રી કચ્છ-નલીઆ વાલાએ પ્રતિષ્ઠા કરાવી છે. સંવત ૧૯૬૦ ના વઈશાક શુદ ૧૨ બુધવારે. ( ૯૯૯ ) રંગ | શ્રી ચતુર્વિશતિ જિનાય નમો નમઃ પ્રણમ્ય સ્વતિ શ્રી ઊર્વેિ ક્રાંત કાંતિ પ્રદાયની પાર્શ્વનાથાય બિંબસ્ય પ્રવેશે વિધી સ્થાપ્યતે ૧ પ્રણમ્ય શ્રી પાર્શ્વનાથં લબ્ધ (૯૯૨) શ્રી શત્રુંજયની બાબુની ટ્રકની નં. ૮ ની દેવકુલિકાને શિલાલેખ. (૯૯૩) થી (૯૮) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ નરશી કેશવજી કારિત ટ્રકની દરીના લેખો. (૯૯૯) વરાડીઓ [ક]ના શ્રી પાર્શ્વનાથ-જિનાલયને શિલાલેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy