________________
પરમપૂજ્ય જગદગુરૂ જગમયુગપ્રધાન શાસનસમ્રાટું
શ્રીમદ્ આનંદ વિમળસૂરીશ્વરીની
સ્તુતિ
[મેરે મૌલા બેલાલે મદિને મુઝે-એ દેશી ] સૂરિ આનંદવિમળાજીને સંઘ અમરે; ભવિ હેજથી ભદધિ પાર તરે સૂરિ.
શાસનતણ સરદાર છે, ભવિ જીવ તારણ હાર છે, પ્રભુવીરના સંદેશને, જગમાં સુવિદિતકાર છો;
સૂરિ આનંદ વિમળાજીને સંઘ સ્મરે. સૂરિ. ૧
સાખી ગુરૂ પાંચ વર્ષ પૂરા થયે, નિગ્રંથપદને ધારતા, સિદ્ધાંત તત્વ વિવેકને, સદ્ દ્રષ્ટિથી નિહાળતા;
સૂરિ આનંદ વિમળજીને સંઘ સ્મરે. સૂરિ૨
સાખી ઉત્તમગુણેથી યુક્ત જાણું, શ્રીગુરૂ હર્ષિત થયા, સવિ સંઘની વિનતિ સૂણી, સૂરિ મંત્રથી સૂરિપદ દીયા
સૂરિ આનંદ વિમળને સંઘ મરે સૂરિ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com