SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હને વેગ, ચારિત્રની સુગંધ અને જગતમાં જૈનધર્મની તમન્ના આ મહાપુરૂષથી જ શરૂ થાય છે, તેમજ જીર્ણશીર્ણ થયેલ મંદિરને ઉદ્ધાર બેધિબીજને પમાડવામાં અનન્ય બીજભૂત જિન મંદિરે, પાદુકાઓ, જ્ઞાનભંડારે અને સાધુ સંસ્થાને જળહળતે ઉદ્યત પણ આ મહાપુરૂષના પગરવથી વધુ વિકસિત થયેલ છે. આ રીતે પરંપરાએ મહાન ઉપકારક આ મહાપુરૂષના ઉપકારને તેમજ તેઓશ્રીના જીવનમાંથી પોતાના જીવનને આદર્શ કેઈપણ જીલશે તે આ નાની પુસ્તિકાનું પ્રકાશન પણ ખુબજ સફળ થયું માની વિરમશ 3 શાન્તિ શાતિ શાનિત!!! આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ ખુબજ ફેરફાર અને સુધારા વધારા સાથે બહાર પાડવામાં આવી છે. છતાં કેઈને આ પુસ્તકમાં ક્ષતિ જણાય તે જણાવવા કૃપા કરશો જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારો થઈ શકે એજ મુ. ખીમત જૈન ઉપાશ્રય. લે. મુનિશ્રી કનકવિજ્યજી તા. રર-૭–૧૯ ઈ લ. મુનિશ્રી કનકવિજ્યજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy