________________
હને વેગ, ચારિત્રની સુગંધ અને જગતમાં જૈનધર્મની તમન્ના આ મહાપુરૂષથી જ શરૂ થાય છે, તેમજ જીર્ણશીર્ણ થયેલ મંદિરને ઉદ્ધાર બેધિબીજને પમાડવામાં અનન્ય બીજભૂત જિન મંદિરે, પાદુકાઓ, જ્ઞાનભંડારે અને સાધુ સંસ્થાને જળહળતે ઉદ્યત પણ આ મહાપુરૂષના પગરવથી વધુ વિકસિત થયેલ છે.
આ રીતે પરંપરાએ મહાન ઉપકારક આ મહાપુરૂષના ઉપકારને તેમજ તેઓશ્રીના જીવનમાંથી પોતાના જીવનને આદર્શ કેઈપણ જીલશે તે આ નાની પુસ્તિકાનું પ્રકાશન પણ ખુબજ સફળ થયું માની વિરમશ 3 શાન્તિ શાતિ શાનિત!!!
આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ ખુબજ ફેરફાર અને સુધારા વધારા સાથે બહાર પાડવામાં આવી છે. છતાં કેઈને આ પુસ્તકમાં ક્ષતિ જણાય તે જણાવવા કૃપા કરશો જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારો થઈ શકે એજ
મુ. ખીમત જૈન ઉપાશ્રય.
લે. મુનિશ્રી કનકવિજ્યજી
તા. રર-૭–૧૯
ઈ લ. મુનિશ્રી કનકવિજ્યજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com