SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ પ્રકરણ ૯ મું. *Z // આ વાતને પડદો ઉઘડતાંજ ધર્મશાળાને નાકર આવીને કહેવા લાગ્યા “ શેઠે ધરમચંદ ! તમને મહારાજ સાહેબ એલાવે છે. હું તમારે ત્યાં જઇ આવ્યા, ત્યાંથી સમાચાર મળ્યા કે કસ્તુરચંદ શેઠેને ત્યાં ગયા છે તેથી અહીં તેડવા આવ્યા છું; ઉતાવળનું કામ છે માટે ચાલા. ” આ પ્રમાણે મહારાજનું તેડું આવવાથી ધરમચંદ ઉડીને ચાલતા થયા કે તારાએ ધરના બારણાની જાળી બંધ કરી દીધી અને જરા ઉપરથી ક્રોધ કરી મેાલવા લાગી દીક્ષા લેવી હતી તે! જખ મારવા મને પરણ્યા ? હું તે તમારે ત્યાં મેાજશે!ખ મારવા આવી હતી. પણ તમે તે। ચેાથા વ્રતની બાધા લઈ મારા સંસારસુખને એ વરસથી ખંભાતી તાળું મારી દીધું છે. હવે બાકી હતું તે દીક્ષા લે! એટલે હું કાના આધારે ? "" કસ્તુરચંદ શેઠ સમજી ગયા કે હવે ક્રોધ કરીશ તે તે વધારે ઉપડશે અને વિદ્મ લાવી દીક્ષા અટકાવશે માટે ધીમે રહી શાસ્ત્રને આધ દેતા હૈાય તે પ્રમાણે સમજાવી કહેવા લાગ્યા “તું ભાળી છે, આમ ક્રોધ ન કરીએ, તું જાણે છે કે હું વૃદ્ધ થયા છું. ચોથા વ્રતની ખાધા છે, એટલે હું ધરમાં છું તે નહીં જેવા છું. ' "" "" પણ તમે ભુલા છે, મીણને માંટી પણ ક્યાંથી ? તમે તમારા મનથી ઘરમાં નહીં જેવા છે પણ મારે તે તમારી હયાતીને લીધે બધા આનંદ પામવા મળી શકે છે તે તમે નથી જાણતા ? દિવસમાં ભાતભાતના સાલ્લા પહેરૂં છું, પેાલકાં પણ નવાં નવાં પહેરું છું, ચાળાના પણ ઠાઠ મારૂં છું, પ્રસંગ મળે તમારી સાથે મેટરમાં પણ ફરવા આવું છું. આ બધા વૈભવ તમારા લીધે જ છે. ધરેણાં પણ રાજ જુદી જુદી જાતનાં શરીર ઉપર ધારણ કરૂં છું તે બધા રાક્ કાના ઉપર ? તમારા ઉપર જ, સમજ્યા ? તમે દીક્ષા લેશેા એટલે એ બધા શણગાર સજી આ તમારી તારા સુંદરી જેવી રીતે ગરબામાં મન માનતા શાખ મારી શકે છે તેવા શેાખ પછી મારી શકશે ? - સાળે શૃંગાર સ સુંદરી સાસરીએ સચા ' એવું સુખ પછીથી મારાથી ભાગવી , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com (6
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy