SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સિતા ગુમ થયાના ભેદ. સાથે લઇ અશ્વિનીકુમારને ત્યાં ગયાં. વરસાદ ઉધડી ગયેલા હેાવાથી અશ્વિનીકુમાર અને મહાશ્વેતા અગાશીમાં બેઠાં બેઠાં છાપાં વાંચતાં હતાં. તેમને દેખી બંને જણે હર્ષ ભેર આવકાર આપી પુછ્યું “ ક્યાંથી અત્યારે બંને મિત્રા સજોડે પધાર્યાં છે ?” ૩૪૫ “આજે તે! અમે ધગુાજ અગત્યના કામે અહીં આવ્યાં છીએ” એમ કહી માલતીએ વાત છેડી. રસિકલાલે અથથી ઇતિ સુધી બધી વાત કરી કાગળા વંચાવ્યા. મહાશ્વેતાના પણ મિજાજ ગયે। અને અશ્વિનીકુમાર અભિપ્રાય આપે તે પહેલાં મહાશ્વેતા એટલી ઉઠી “ચારીને આરેાપ મુકનાર ઉદયચંદ ઉપર ફોજદારી અને દીવાની એ ક્રીઆદો કાલેજ દાખલ કરેા અને લડે, ઉલટા ચાર કાટવાળને કહે તે કેમ ખમાય ?” હું પણ એજ નિશ્ચય ઉપર આવ્યા છુ ” એમ અભિપ્રાય આપી અશ્વિનીકુમાર દીવાનખાનામાં જઇ વકીલાતપત્રનાં એ ફૅાર્મ લાવી કહ્યું “ ભાઈ રસિકલાલ ! તમે બંનેમાં સહી કરે. હું મારે કેસ લડીશ. આપણી પાસે સબળ પૂરાવા છે, એ ટાળીને સપડાવ્યા વિના છુટકા નથી. ધરમચંદ તા નરમ પડયા. હવે આવવા દે। આ ઉદયચને.” "C મહાશ્વેતા——ચાલેા એ કામ પટયું, હવે સરતા સંબંધી શું કરવું ?” માલતી—“મારી ઇચ્છા એવી છે કે આપણે ભગિનીસમાજ ભરવા અને આપણે કનકનગરમાં જૈનપરિષદ્ વખતે લેાકમત કેળવવા જેવી હીલચાલ કરી હતી, તેવી આપણે અત્રે કરીએ. 99 અશ્વિનીકુમાર—એમ ઉતાવળ કરશેા નહીં, પ્રથમ સરિતાને તપાસ કરવા દે. ચદ્રકુમાર અને સરલા બેનને સરિતાના મામાને ત્યાં બક્ષીપુર ગામે મેાકલા. તે વિના કયા રસ્તે જવું તેની સમજણ પડશે નહીં. પેાલીસ ઇન્સ્પેક્ટરે પોલીસની પણ મદદ આપી છે એટલે તપાસ કરવા ફાવી શકશે. પણ ચદ્રકુમાર ! તમારા પિતાશ્રીના આ સંબંધી કાંઈ પત્રજ નથી ? ” ચંદ્રકુમાર—“ મારા ઉપર પત્ર તેા હતા પણ તેમાં સરિતા 99 સંબંધી કાંઇ ઉલ્લેખજ કરેલા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy