________________
૨૨૪ પ્રકરણ ૨૬ મું.
, mmmnum અનેક પ્રકારના અનર્થો ધર્મના બહાને નીચે લાલભાઈ અને તેમના ખાંધીઆઓ સેવતા હતા. બસ દીક્ષાથી જ ધર્મોં ઉદ્ધાર છે, તે શિવાય બીજો એક પણ માર્ગ નથી એમ સમજી દીક્ષાની પાછળ લાલભાઈ ઘહેલા થઈને ફરતા હતા.
સૂર્યવિજયને સિદ્ધાંત એ હતું કે છેને ગમે તે નિરક્ષર, રેગી, દુરાચારી સ્વછંદી ચેલો આવે તે પણ તેની તેમને દરકાર નહોતી. બસ, તેણે શરીરે પીળા કપડે ધારણ કર્યો એટલે તેમાં જ તેના આત્માને અને જનધર્મને ઉદ્ધાર થઈ ગયો. લખતાં વાંચતાં નહીં આવડતું હોય તે શ્રાવકોના ખરચે પંડીત રાખી ભણાવવામાં આવશે, ખરચને જે ક્યાં સાધુઓને ઉપાડવાનો છે કે જેથી તેમને તેમના પગારની ચિંતા હેય; ચેલા માંદા રહેશે તે ઘણાએ શ્રાવકે પૈસા ખરચી વૈદ્ય અને ડ્રૉકટરે બેલાવી દવાઓ કરશે; તેનું બીલ ગૃહસ્થ ભરશે. ગૃહસ્થના પૈસા સાધુના કામમાં નહીં આવે તે બીજા શા કામમાં આવશે? તેથી વધુ સદુપયોગ બીજે હાઈ શકે ? સાધુ છે તે તેમના ઉપદેશ દ્વારા દેરાસર બંધાવી શકાશે, માટે સાધુ પ્રથમ અને પછી દેવ, દેરાસર કે સંઘ, એવા પ્રકારની માન્યતા સૂર્યવિજયના મગજમાં વાસ કરી રહી હતી.
એક બાજુ ખાનગી રીતે લાલભાઈ શેઠ દીક્ષા પ્રવૃત્તિ ચલાવી રહ્યા અને બીજી બાજુ ઘણું મેટા આડંબરથી પોતાના બંગલાની પાસે ખાસ મંડપ બાંધી ઉજમણું માંડયું. દેખાવ ઘણે આકર્ષક બનાવવા ગિરનાર અને શત્રુંજયના ડુંગરની અલૌકિક રચના કરવામાં આવી. દરરોજ સેંકડે માણસ દર્શન કરવા આવ જ કરવા લાગ્યાં. સ્ત્રી પુરૂષોની ગીરદીને પાર રહ્યો નહીં, પડે તેના કકડા, સ્ત્રીઓની આબરૂ પણ પૂરી જળવાય નહીં. રાત્રે વીજળીની બત્તીએની એવી મનહર રચના કરવામાં આવી હતી કે સ્ત્રી પુરૂષો ખાસ કરીને રેશની જોવાની ખાતર રાત્રે દર્શન કરવા આવતાં. આવા પ્રસંગે તેફાની લો કે કાંઇક યુક્તિથી વીજળીના તાર તેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com