________________
જયંતીલાલ અને વિરબાળાને ન ગૃહસ્થાશ્રમ.
૧૯૯
wman
થવાનું નથી. પણ તને નથી લાગતું કે આ ધંધામાં ઘણે ફાયદો છે? એવી એક કયાંહીથી શોધી કાઢી હોય અને ઘરમાં કામકાજ કરવાના બહાને રાખી હોય તો કોઈને શી ખબર પડે ? ઘરમાં તું રહી એટલે કે શંકા લાવે નહીં. વળી પાસે હું રહ્યું એટલે કે ઈ પુરૂષને આવવું હોય તે આંચકે ખાધા શિવાય આવી પણ શકે અને આપણે બંને જરા દૂર ખસી જઇએ અને તેમને ગોઠવણ કરી આપી હોય તો તેમને જેમ કરવું હોય તેમ કરે અને આનંદવિલાસ ભોગવે તેમાં આપણું શું બગડી જાય ? આપણે તે ગ્રાહકનું કપાળ જોઈ તેની પાસેથી ફી લેવાની.”
“પણ તેવી કયાંથી મળી આવે ?”
અરે ! તેવી તે મળી આવે, રાખનાર જઈએ. તે બાબતમાં બસંતીલાલ અને બકુલ ઘણું હોંશીઆર છે. જે આપણે ઈચછા હોય તે એક બે રાખી લઈએ, અને બકુલ કરે છે તેમ તું કર અને બસંતીલાલ કરે છે તેમ હું કરું.”
ના ના, તમારી ગેરહાજરીમાં કે પુરૂષ આવે તે તે મને ન પાલવે. કારણ કે કદાચ તે પુરૂષની મારા ઉપર નજર બગડે તે મારી શી વલે થાય? તે વખતે ફાંસો ખાઈ મરવા જેવું થાય. તમારી હાજરીમાં બંને જણ ગમે તે કરે તે વાત જુદી છે.”
હજી તું બરાબર સમજી નહીં, મારી ગેરહાજરીની વાતજ કરતું નથી. તારે તો અલગ રહેવું, માત્ર હું તને કહું તેટલી તારે ગોઠકરી આપવી. વળી જે તારે નકરની પણ જરૂર છે એટલે એક પંથ અને દો કાજ. નેકરને બદલે એવી કોઈ યુવાન સ્ત્રી મળી આવે એટલે બસ. તે કામ કરશે અને તે સાથે જે કઈ ઉંચી ન્યાતની મળી આવશે તે તેને રસોઈ માટે રાખીશું. આ પ્રમાણે બે બાઈઓ રહેશે. તું શેઠાણું અને શેઠ. આપણે બે ચેખાં અને પવિત્ર. જરૂર પડશે તે એક બે દિવાનખાનાં જેડે રાખી લઈશું. મારી તે સલાહ બેઠી છે, કેમ તારે શે વિચાર થાય છે ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com