________________
( ૬ )
દુનીઆના સધળા ધર્માં માં ધેર ચાલે છે. મૂળ ક્રમાને ખાજીએ રહે છે અને વર્તણુંક જુદી જ ચાલે છે. પરંતુ જેમ જૈન ધર્માને લાગેલા મેલ દૂર કરવા માટે લોકભય રાખ્યા સિવાય કે ધર્મ હેલણાને ખાટે ડર રાંખ્યા સિવાય લાંકાશાહે ખાટારાની ઝાટકણી કહાડવા માંડી હતી તેમ આજે એક ંદર જૈનેમાં—શું સ્થાનકવાશીમાં કે શુ દેરાવાશીમાં કે શું દીગારીમાં—એક દર જૈનોમાં ઝાટકણી કહાડનાર વીર નર કોઈ નજરે પડતા નથી. સાને પતપેાતાનુ પેટ લાગેલું છે, જે થેડા મહાશયા સત્યકથનની જરૂર સ્વીકારે છે તે પણ ખુલ્લા પડ઼ી લાકડીના ઘા ખમા તૈયાર નથી.યુરેાપમાં-કીથી બન ધર્મને યૂજનારા યુરોપમાં ખુદ ક્રાઇસ્ટ અને બાઈબલની વિશ્ર્વ પરૂપણા કરનારાં મંડળ—પેપરો-પુસ્તકો અને ચિત્રા અર પડે છે. ડે! છેલા જેવા સમર્થ પામેન્ટના મેમ્બરને એમ કરવા.. માટે ધણું સાસવું પડયું હતું. પરન્તુ આખરે Blasphemy ( ઈશ્વરનિંદા ) ના કાયદા હાયેા અને પાદરીઓ તથા પામેન્ટ સર્વનાં મ્હોં આ ગળ ‘ક્રી થીન્કરે' પેાતાનું ધાર્યું કરવા લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ લેાકેામાં વધવા લાગી, ધના ઢાંગાને
.
.
બદલે ધર્મના રહસ્યની ગરજ વધવા લાગી અને સ્વતંત્ર વિચાર કરવાથી નાસ્તિક ' બનેલા એવા કેટલાક લોકો પોતે જ ચુસ્ત · અસ્તિક' બન્યા. જડવાદમાં સચ્ચા šાંટેલી—બબ્બે ત્રણ ત્રણ જડવાદનાં પેપરનું અધિપતિપણું કરનારી — જડવાદ પક્ષની રાણી જેવી મીર્સીસ એની ખીસેન્ટ પોતે જે સ્વતંત્ર વિચારાને લીધે કીશ્રીઅન ધર્મ છેડી જડવાદી ખની હતી તેજ સ્વતંત્ર વિચારાને લીધે ચેતન ' ની પછી પુન્નરણ બની. એમ સ્વતંત્ર વિચાર ખાંધવાની છૂટનું પરિણામ આખરે રૂડું જ આવે છે. અને સાંકડી હદમાં ગાંધી રાખવામાં આવેલુ પાણી ગંધ જ મારે છે. સ્થાનકવાશી જૈન ધર્મને માટે જે ઉચ્ચ અભિપ્રાય હુંધરાવુ છું તે આવા સ્વતંત્ર વિચારમૈં લીધે જ. મ્હને તેના સિદ્ધાંત ન્યાયસંપન્ન ( Rational ) લાગે છે. અને એ જે સિદ્ધાંતો મ્હને ન્યાયસ પન્નગાગવાથી હું સ્વીકાર તે સિદ્ધાંતાને ભ્રષ્ટ માત્ર ગ્રંથ રીતે પોતાની સ્થાપી માન્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com