________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે નીતુ વીતરાગા .
પ્રાસ્તાવિક આજે વિદ્વાનના કરકમલમાં કલ્પસૂત્ર અને તે સાથે તેની નિતિ, ચૂર્ણ, તથા પૃથ્વચનદ્રાચાર્યવિરચિત ટિપ્પનક અર્પણ કરવામાં આવે છે. આ સૌના સંશોધન અર્થે જે પ્રાચીન-પ્રાચીનતમ તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓને અમે કામમાં લીધી છે તેને સંપૂર્ણ પરિચય આપ અત્યારે અશક્ય છે તે માટે યથાશક્ય પ્રયતન કરવામાં આવે છે.
કલ્પસૂત્રની પ્રતિ જ પ્રતિ–અમદાવાદ ઉજમબાઈની ધર્મશાળામાંના શ્રીમુક્તિવિજયજી (મૂળચન્દજી) મહારાજના જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ.
--જ પ્રતિ–આ ત્રણે પ્રતિઓ ખંભાતના શ્રીશાન્તિનાથના પ્રાચીનતિમ તાડપત્રીય જ્ઞાનભંડારની છે. આ પ્રતિએ તાડપત્ર ઉપર લખાયેલી અને અનુક્રમે તેમની પત્ર સંખ્યા ૧૭૪-૮૭ અને ૧૫૬ છે.
જ પ્રતિ સચિત્ર છે અને તેના અંતમાં નીચે મુજબની ગ્રંથ લખાવનારની પપિકા છે–
मंगलं महाश्रीः ॥ छ । शुभं भवतु श्रीसमणसंघस्य॥ श्रीमानकेशवंशे ध्वज इत्र विलसत्सद्गुणोधर्वलक्ष :,
श्रेष्ठयासीद् भावडाख्यः प्रधितपृथुयशःकिंकिणीवाणरम्यः । सत्पुत्रा : सच्चरित्रालय उदयमगुन्धिलो माधलब्ध
श्रेष्ठी नागेन्द्र इन्दाचलढविलसच्छुद्धसम्यकस्वभाज: ||1||
श्रीमद्देवगुरूज्चलोज्ज्वलगुणोद्गामावदानार्जित
રઘુખ્યયાસ્ત : વિરસમાપૂજાસ્ત્રોન: + श्रीमहानतप:सुशीलकमलासद्भावनांचाहत
श्रीधर्माध्वनि जांधिकी मुविनयाद्यालंकृता लक्षिका ॥२॥ સાધુ
સ્ક્રીf == ટ્રાન: ૪ નનફોનિ વાપુ :
For Private And Personal Use Only