SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં આર્યપદ્મા શાખા નીકળી. સ્થવિર આચરથથી અહીં આર્યાયતી શાખા નીકળી. ૨૨૨ વાસ્યત્રી સ્થવિર આર્યરથને શિકોત્રી સ્થવિર આર્યપુષ્યાગિરિ અંતેવાસી હતા. કોશિગવી સ્થવિર આર્યપુષ્યગિરિનગમગવી સ્થવિ આર્યશુમિત્તઅંતેવાસી હતા. ૨૨૩ ગતમોત્રી ફગૃમિત્તને, વાસિકગેત્રી ધનગિરિને, કસ્યોત્રી શિવભૂતિને પણ તથા કેશિકોત્રી દેજિજંતકંટને વંદન કરું છું. ૧ તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગોત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નખને અને કાશ્યપગોત્રી રખને પણ વંદન કરું છું. ૨ તમોત્રી આર્યનગને અને વાસિષ્ઠાત્રી જેહિલને તથા મારગોત્રી વિષ્ણુને અને ગૌતમગેત્રી કાલકને પણ વંદન કરું છું. ૩ શોતમવી ભારને, અથવા અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગેવી સ્થગિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. ૪ કાપત્રી આયંતિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા શ્રીમત્રતુના પહેલા માસમાં શુકલપક્ષના દિવસે માં કાલધર્મને પામેલા. ૫ જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે વર-ઉત્તમ છત્ર ધારણ કરવું તે સુવાવાળા, શિષ્યાનલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. જ કાર્યપવી હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યત્રી સિંહને અને કાશ્યપગેત્રી ધર્મને પણ વંદન કરું છું. ૭ સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નોથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માવગુણસંપન્ન કાપત્રી દેવશિમાશમણને પ્રણિપાત કરું છું. વિરાવલિ સંપૂર્ણ સામાચારી ર૪ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૨૨૫ પ્રહ–હવે હે ભગવન્ ! કયા કારાણુથી એમ કહેવાય છે કે “શમણુ ભગવાન For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy