SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ પુરુષાદાનીય અરહંત પાર્શ્વને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ અલે ભગવાન પાર્થે માનવદેહે ગૃહસ્થધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભાગિક અન હતું ઇત્યાદિ તે ખધું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેલું ચાવત્ યિકામાં –ભાગના હુકદારામાં–દાનને ખરાઅર વહેંચીને જે તે હેમંત ઋતુના બન્ને માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસના ૧૦ દિ॰ પક્ષ આવ્યે અને તે પાત્ર માસના ૨૦ દિ॰ પક્ષની અગ્યા રશના દિવસ આવ્યા ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહેરે વિવા શિબિકામાં બેસીને દેશ, માનો, અને અસુરની મેાટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું ચાત્ શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે પાર્શ્વનાથ ભગવાન વાણાની નગરીની વચ્ચોવચ્ચ થઇને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશેકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને થેંકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીન શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણા માળા અને બીજા અલંકારાને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચષ્ટિક લોન્ચ કરે છે, લોચ કરીને પાણી વગરના અટ્ટમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રનો દ્વેગ આવતાં એક જૅવષ્યને લઇને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઇને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી, ૧૫૪ પુરુષાદાનીય અદ્ભુત પાર્થે હમેશાં રારીર તરફના લક્ષ્યને વેસરાવેલ હતું, શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને કોઇ ઉપનગ ઉપ છે પછી ભલે તે ઉપસંગે દૈવી હોય, માનવીએ કરેલા હેાય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગાને એ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આણ્યા વિના ખમે છે, ઉપસ ત તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એ શરીરને બરાબર અચલ દૃઢ રાખીને એ ઉપસર્ગાને પાતા ઉપર આવવા દે છે. ૧૫૫ ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા યાવત્ ચાંમતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તે એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચેારાશીમાં દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મૠતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસનો ૧૦ દિ પક્ષ આવ્યે, તે ચૈત્ર માસની વ૦ દિ૦ ચાના પક્ષે દિવસને ચને પહારે ધાર્તાકના વૃક્ષની નીચે તે પાર્શ્વ અનગાર પાણી વગરનો છટભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જંગ આવતાં તેમને અનંત, ઉત્તમાત્તમ એવું યાવત્ કૈવલ ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવત્ તેએ જાણતા અને શ્વેતા વિઝુરે છે. ૧૫૬ પુરુષાદાનીય રહત પાસને આઠ ગણા તથા આડ ગણધરા હતા, તે જેમકે; ૧ શુભ, ૨ અ~ઘાસ-આર્યઘાસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સામ, ૬ શ્રીધર, ૭ વીરભદ, અને ૮ જસ, For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy