________________
- સાદર સમર્પણ | ગુજરાતી તથા સંસ્કૃતમાં પ્રભુ ભકિતમય સેકડો સ્તવન-સ્તુતિ- ચૈત્યવંદન-પૂજાઓ વિગેરે ભાવવાહી ભકિત સાહિત્યની રચના : IT કરનાર....!.. વિડી | મુંબઇ થી શિખરજી તથા શિખરજીથી પાલિતાણા જેવા મહાન .
ઐતિહાસિક છે’ રી પાલક સંઘોની પ્રેરણા તથા નિશ્રા દ્વારા પ્રભુશાસનની ? અદ્ભુત પ્રભાવના કરનાર..!
૭૨ જિનાલય મહાતીર્થ, ૨૦ જિનાલય આદિ અનેક જિનમંદિરોની પ્રેરણા અંજનશલાકા પ્રતિષ્ઠા દ્વારા લાખો આત્માઓને | પ્રભુ સાથે પ્રીત બાંધવામાં સહાયક આલંબનો પૂરો પાડનાર..
પાડા જેફ વયે પણ દરરોજ શ્રી અરિહંત પરમાત્મા આદિ પંચ પરમેષ્ઠી | ભગવંતોને ૧૦૮ ખમાસમણ આપનાર .. 109 ) | | મારા જેવા અનેક આત્માઓને પુદ્ગલ પ્રીતિ છોડાવી પ્રભુ | - સાથે પ્રીત બંધાવનાર..! !
અનંત ઉપકારી, ભવોદધિકારક, વાત્સલ્ય વારિધિ, પ્રભુ ભકત, I અચલગચ્છાધિપતિ પ.પૂ. ગુરુદેવ,
a આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ.સા. ના | | ચરણોમાં સાદર સવિનય સમર્પણ.
ગુરુ ગુણ ચરણ રજ ગણિ મહોદયસાગર (ગુણલાલ)
બાપા કરી ESH SPASS