________________
(૩૬) “એ” એલીચપુર-વાસુપૂજ્યજી, i એલીચપુર છે ગિરિની તળેટી, ત્યાં વાસુપૂજ્ય જિનરાજ ભેટી; i મોહાદિ મલ્લો વિખરાય જેથી, કદીયે ભૂલું ના પ્રભુને હવેથી. ૩૬
| (૩૭) “સી” સૌરીપુર-નેમિનાથ સૌરીપુરી છે બહુ શૌર્યવંતા, નેમીશ્વરા તે શિવનારકંતા; . કલ્યાણ હુંતા જિનરાજ કેરા, જ્યાં દોય વંદી લહું પુણ્ય ઢેરા. ૩૭ી
(૩૮) “પ” પંચ પહાડ-મુનિસુવ્રત પંચ પહાડે વસમા ચઢાણે, વીસમા પ્રભુને વાંદો અટાણે; ટાઇટ હે સુવ્રતેશ ! મુજ ચિત્ત લાગો, સેવ્યો તું ટાળે વસમા વિપાગો.૩૮ |
| (૩૯) “ચ” ચવલેશ્વર-પાર્શ્વનાથ છે મેદપાટે ગિરિએ અટારી, ચવલેશ્વરા પારસનાથ તારી; 1 આવે ઘણા યાત્રિક દોડી દોડી, પૂજ્યો તને પ્રેમળ હાથ જોડી. ૩૯
(૪૦) “ન'નવરોઈતીર્થ-ધર્મનાથ હે ધર્મનાથ ! પ્રભુજી તમારા, રત્નપુરીમાં કલ્યાણ ચારા; ! | નવરોઈ તીર્થે નેહે નિહાળું, પાર્થેશ પૂજી મુજ મોહ ગાળું. ૪૦
(૪૧) ‘મુ’ મુછાળા-મહાવીર મહાવીર તારી મૂરતિ મજાની, વંદુ વિવેકે ગુણની ખજાની; નામે મુછાળા અચરિજ ભારી, સેવે અહોનિશ બહુ નરનારી. ૪૧ ;
(૪૨) “ફકા કાકંદી તીર્થ-સુવિધિનાથ ટાળી અવિધિ ધરતી સુવિધિ, નવમા નમું હું સ્વામી સુવિધિ; I કાકંદીમાંë કલ્યાણ ચારે, પહોચું પૂજીને ભવના કિનારે. ૪૨ |