________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલના સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુત+ચારિત્ર ૧૫૫ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫૬ આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧પ૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૧૯ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
| ૯ માસ ૨૦ પૂર્વાગ ન્યૂન ૧-લાખ પૂર્વ ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વગ ઓછું ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૨૦ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યક્રરીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય). ફાગણ વદ ૭ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
મહા વદ ૭ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
અનુરાધા ૧૬૬ | મોક્ષગમન રાશિ
વૃશ્ચિક ૧૬૭ | મોક્ષગમન કાળ
દિવસના પૂર્વાર્ધ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મતપર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૧૩૩.૩૩ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
| માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
| ૫૦૦ ૧૭૩ ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ભગવંત ના મોક્ષગમનનો કાળ
૪૨૦૦૦ વર્ષ જૂન ૧ હજાર કરોડ સાગરોપમ અને
૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં. ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ.
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી. ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.સુપાર્શ્વનાથ પછી ૯૦૦ કરોડ સાગરોપમ પછી ભ. ચંદ્રપ્રભ નિર્વાણ પામ્યા
૧૭૪
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 73