SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર્ય [તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર વિદર્ભ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી. સોમાં ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. | ૧૨૩. આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા આ ભગવંત ના યક્ષ માતંગ આ ભગવંત ના યક્ષિણી શાંતા ૧૨૭] આ ભગવંત ના ગણા પંચાણું ૧૨૮ | આ ભગવંત ના ગણધરો પંચાણું | ૧૨૯ આ ભગવંત ના સાધુઓ ૩,૦૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ. ૪,૩૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૫૭,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ | ૪,૯૩,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ ૧૧,૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૯,૧૫૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૯,૦૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ ૨,૦૩૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૫,૩૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૮,૪૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨,૪૫,૦૨૫ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૩,૦૦,૦૦૦ ૧૪૨| સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે | | | | | મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 72
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy