________________
દાનવીર્ય
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર
વિદર્ભ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી.
સોમાં ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. | ૧૨૩. આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા આ ભગવંત ના યક્ષ
માતંગ આ ભગવંત ના યક્ષિણી
શાંતા ૧૨૭] આ ભગવંત ના ગણા
પંચાણું ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
પંચાણું | ૧૨૯ આ ભગવંત ના સાધુઓ
૩,૦૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ.
૪,૩૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો
૨,૫૭,૦૦૦ ૧૩૨ આ ભગવંત ના શ્રાવિકાઓ
| ૪,૯૩,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ
૧૧,૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૯,૧૫૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૯,૦૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ
૨,૦૩૦ ૧૩૭ આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૧૫,૩૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ
૮,૪૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨,૪૫,૦૨૫ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૩,૦૦,૦૦૦ ૧૪૨| સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત. ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
| | | | |
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 72