________________
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
| (આવશ્યક નિયુક્તિ ૩૩૪). ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.’અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ
આર્ય ભૂમિ. ૧૦૨ ભગવંત કેટલો કાળ છસ્થ રહ્યા? ૯ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) માગસર સુદ ૧૧
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) માગસર સુદ ૧૧ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
| અશ્વિની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ
મેષ ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
મિથિલા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ન્યું?
સહસ્સામ્રવન ૧૦૯ | કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
બકુલા ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૫x૧૨= ૧૮૦
ધનુષ). ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
છટ્ટ ભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
| જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ | ભગવંત વાણીના ૩૫ ગુણો | સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્યા
ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિંહાસન, ભામંડળ, ઇંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ | ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
(૧૫x૧૨= ૧૮૦ ધનુષ) ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા.
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન નેમિનાથ સુધી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 211