________________
૭૧ | ચબdl
૭૩
૫
[તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૫૦૦ વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
૫૦૦૦ વર્ષ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨. ભગવંત કઈરીતે બોધ પામ્યા.
તેઓ સ્વયંબદ્ધ હતા. | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા
ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોધ્યથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
અષાઢ વદ૯ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
જેઠ વદ ૯ ૭૮ | દીક્ષા નક્ષત્ર
અશ્વિની ૭૯ | દીક્ષા રાશિ ૮૦ | દીક્ષા કાળા
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છ8 ભક્ત ૮૨ | દીક્ષા વયા
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા દીક્ષા વખતની શીબિકાનું નામ
દેવકુરા ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
મિથિલા ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
| સહસ્સામ્રવન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાના
મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્ડે પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવજીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪. પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
વીરપુર ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
મેષ
દિન
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 210