________________
૭૩
જ
|
-
૭૬ |
[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૧૮ લાખ પૂર્વ. ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
પ૩ લાખ પૂર્વ, ૧ પૂર્વાગ. ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
માંડલિક રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો.
અવસર જણાવે છે. ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
મહા સુદ ૯. | દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
| મહા સુદ ૯. ૭૮ દીક્ષા નક્ષત્ર
રોહિણી. ૭૯ | દીક્ષા રાશિ
વૃષભ. ૮૦ દીક્ષા કાળા
દિવસના પથ્થાર્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છઠનો તપ ૮૨ | દીક્ષા વય.
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
સુપ્રભા. ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો. ૮૫ | ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કૃલિંગે નહીં ૮૬ | | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
અયોધ્યા દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્ર વન. ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો?
પાંચ મુષ્ટિ (મુકી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે | ઇન્દ્રપ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું
બીજા મતે યાવઝીવ ૯૩ ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું પરમાન્ન (ખીર) ૪ પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું?
અયોધ્યા. ૯૬ | પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
બ્રહ્મદત્ત.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 20