________________
મેષ
[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ
(આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.અહોદાન” ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય
| ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ.
૫. સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ | ૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ
સાડા બાર કરોડ સોનૈયા. ૧૦૦ ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ | આ ભગવંતની વિહારભૂમિ
આર્ય ભૂમિ. ૧૦૨ | ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧ અહોરાત્ર (એક પ્રહર?) ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) માગસર સુદ ૧૧
કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) માગસર સુદ ૧૧ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર
અશ્વિની ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળા
| દિવસના પૂર્વ ભાગે (પશ્ચિમભાગે?) ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
મિથિલા | ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું?
સામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું?
અશોક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૨૫x૧૨= ૩૦૦
ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ
અઠ્ઠમ ભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો.
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં
૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો
સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય
ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો
અશોકવૃક્ષ, પંચવર્ણપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા
ચામર, સિહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર, ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
(૨૫x૧૨= ૩૦૦ ધનુષ). ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા
દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય | ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ?
પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ. ભગવાન મુનિસુવ્રત સુધી
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 191