________________
od
૬૭
૬.
SC ભગવંતની [રાજ]કુમાર અવસ્થા
ભગવંતનો રાજ્ય-કાળ
ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા
૭૩
૭૧
F
૭૫
૭૬
૭૭
[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
વિવાહ થયેલા ન હતા
७८
૭૯
८०
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
૮૬
८७
८८
LE
Go
૯૧
૯૨
૯૩
૯૪
૯૫
C9
ભગવંતના વિવાહ
ભગવંતે વિષયસેવન કરેલું?
દીક્ષા-અવસર જણાવવા આવતા લોકાંતિક દેવો
ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
દીક્ષા નક્ષત્ર
દીક્ષા રાશિ
દીક્ષા કાળ
દીક્ષા વખતે કરેલ તપ
દીક્ષા વય
દીક્ષા વખતની શીબિકાનું નામ
ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી?
ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? દીક્ષા લીધી તે વન કયું હતું? દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો?
દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે
ના નથી કર્યું, અવિવાહિત હતા ૧૦૦ વર્ષ
રાજ્ય કરેલ નથી
રાજા થયેલ જ નથી
તેઓ સ્વયંબુદ્ધ હતા
બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો અવસર જણાવે છે.
પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા
૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
માગસર સુદ ૧૧
માગસર સુદ ૧૧ અશ્વિની
મેષ
દિવસના પૂર્વ ભાગે
અઠ્ઠમ ભક્ત
પ્રથમ વયમાં દીક્ષા, રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા લીધી
જયંતી
૩૦૦ પુરુષો (૩૦૦ સ્ત્રીઓ?)
તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં
મિથિલા
સામ્રવન
અશોક વૃક્ષ
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) મન:પર્યવજ્ઞાન
ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ
બીજા મતે યાવજ્રીવ
આપ્યું? કેટલો વખત રહ્યું? ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું?
પ્રથમ પારણું ક્યારે થયું?
પ્રથમ પારણું ક્યાં થયું?
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
પરમાન્ન (ખીર)
બીજા દિવસે.
મિથિલા
વિશ્વસેન
Page 190